શોધખોળ કરો

મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ ઓબીસી અનામત અંગે લીધો મોટો નિર્ણય, જાણો શું પડશે અસર?

1/5
ગુજરાતમાં પાટીદારો ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનમાં જાટ સમુદાય, તેમજ ઉત્તર પ્રદેશ સહિતના હિન્દીભાષી રાજ્યોમાં ગુર્જર સમુદાય પોતાના માટે અનામતની માગણી કરી રહ્યો છે. આ પંચના માધ્યમથી ભાજપ સરકાર આ તમામને સંતોષ આપીને પોતાની મત વોટબેંક મજબુત કરશે, એવી શક્યતા છે.
ગુજરાતમાં પાટીદારો ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનમાં જાટ સમુદાય, તેમજ ઉત્તર પ્રદેશ સહિતના હિન્દીભાષી રાજ્યોમાં ગુર્જર સમુદાય પોતાના માટે અનામતની માગણી કરી રહ્યો છે. આ પંચના માધ્યમથી ભાજપ સરકાર આ તમામને સંતોષ આપીને પોતાની મત વોટબેંક મજબુત કરશે, એવી શક્યતા છે.
2/5
ઓબીસીમાં નવી જાતિઓનો સમાવેશ કરવા માટે સંસદની અનુમતી જરૂરી હશે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જગ્યાએ નવું આયોગ મોદી સરકાર બનાવશે. આ નિર્ણયને કારણે ભાજપને ગુજરાતમાં મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી પાટીદારો અનામત માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.
ઓબીસીમાં નવી જાતિઓનો સમાવેશ કરવા માટે સંસદની અનુમતી જરૂરી હશે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની જગ્યાએ નવું આયોગ મોદી સરકાર બનાવશે. આ નિર્ણયને કારણે ભાજપને ગુજરાતમાં મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી પાટીદારો અનામત માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.
3/5
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપ લાંબા સમયથી જ્ઞાતિવાદી અનામતને બદલે આર્થિક આધાર પર અનામતની તરફેણ કરે જ છે. સવર્ણોમાં પણ આર્થિક રીતે પછાતવર્ગના લોકોને અનામત આપવી જોઇએ, તેવી માગ સંઘ દ્વારા વારંવાર કરાઇ છે. મોદી સરકાર આ પંચ દ્વારા એ માગણીને સંતોષે એવી શક્યતા નકારી ન શકાય.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપ લાંબા સમયથી જ્ઞાતિવાદી અનામતને બદલે આર્થિક આધાર પર અનામતની તરફેણ કરે જ છે. સવર્ણોમાં પણ આર્થિક રીતે પછાતવર્ગના લોકોને અનામત આપવી જોઇએ, તેવી માગ સંઘ દ્વારા વારંવાર કરાઇ છે. મોદી સરકાર આ પંચ દ્વારા એ માગણીને સંતોષે એવી શક્યતા નકારી ન શકાય.
4/5
નવી દિલ્લીઃ મોદી સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે એક નવા આયોગનું ગઠન કરશે. આ માટે મોદી સરકાર બંધારણમાં સંશોધન કરશે. તાજેતરમાં જ દેશમાં કેટલીક જગ્યાઓ પર અનામત માટે આંદોલન થયા છે, જેથી મોદી સરકાર બંધારણમાં સંશોધન કરી કેટલીક નવી જાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરી શકે છે.
નવી દિલ્લીઃ મોદી સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે એક નવા આયોગનું ગઠન કરશે. આ માટે મોદી સરકાર બંધારણમાં સંશોધન કરશે. તાજેતરમાં જ દેશમાં કેટલીક જગ્યાઓ પર અનામત માટે આંદોલન થયા છે, જેથી મોદી સરકાર બંધારણમાં સંશોધન કરી કેટલીક નવી જાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરી શકે છે.
5/5
આ ઉપરાંત આ નવા પંચની ભલામણોને અનુલક્ષીને અનામતનો આધાર જ્ઞાતિઓ નહીં પણ આર્થિક હોય, તેવું પણ બની શકે છે. જ્ઞાતિવાદી અનામતના બદલે આર્થિક રીતે પછાતવર્ગ (ઇબીસી)ને અનામત આપવાનો તખ્તો પણ આ પંચના માધ્યમથી ઘડાઇ શકે છે.
આ ઉપરાંત આ નવા પંચની ભલામણોને અનુલક્ષીને અનામતનો આધાર જ્ઞાતિઓ નહીં પણ આર્થિક હોય, તેવું પણ બની શકે છે. જ્ઞાતિવાદી અનામતના બદલે આર્થિક રીતે પછાતવર્ગ (ઇબીસી)ને અનામત આપવાનો તખ્તો પણ આ પંચના માધ્યમથી ઘડાઇ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget