શોધખોળ કરો
મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું સવર્ણોને 10 ટકા અનામતનું બિલ, સાંજે પાંચ વાગ્યે ચર્ચા
1/3

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય લાંબા સમયથી સવર્ણોને 10 અનામત આપવાની માંગ હતી. આ બિલ સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોત આજે સંસદમાં બીલ રજૂ કર્યું હતું.
2/3

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સવર્ણોને પોતાના પક્ષમાં ખેંચવા માટે મોટો દાવ રમ્યો છે. સરકારે લોકસભામાં સવર્ણોને 10 ટકા અનામતનું બિલ રજૂ કરી દીધું છે. હવે આ બિલ પર સાંજે પાંચ વાગ્યે ચર્ચા થશે.
Published at : 08 Jan 2019 09:36 AM (IST)
View More























