શોધખોળ કરો
આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકે બીજા ક્યા રાજ્યનો હવાલો સોંપાયો, જાણો વિગત
1/5

નોંધનીય છે કે, બલરામજી દાસ ટંડન જન સંઘની સ્થાપનાના પાયાના પથ્થરોમાંના એક હતા. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે તેમનું અવસાન થયું હતું. રાયપુર ખાતે આવેલી સરકાર સંચાલિત ડો. બી.આર. આંબેડકર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી.
2/5

રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢના વર્તમાન રાજ્યપાલ બલરામ દાસ ટંડનના નિધન થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપ્યો હતો.
Published at : 15 Aug 2018 09:35 AM (IST)
Tags :
President Ram Nath KovindView More




















