શોધખોળ કરો

આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકે બીજા ક્યા રાજ્યનો હવાલો સોંપાયો, જાણો વિગત

1/5
નોંધનીય છે કે, બલરામજી દાસ ટંડન જન સંઘની સ્થાપનાના પાયાના પથ્થરોમાંના એક હતા. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે તેમનું અવસાન થયું હતું. રાયપુર ખાતે આવેલી સરકાર સંચાલિત ડો. બી.આર. આંબેડકર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી.
નોંધનીય છે કે, બલરામજી દાસ ટંડન જન સંઘની સ્થાપનાના પાયાના પથ્થરોમાંના એક હતા. હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે તેમનું અવસાન થયું હતું. રાયપુર ખાતે આવેલી સરકાર સંચાલિત ડો. બી.આર. આંબેડકર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષ હતી.
2/5
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢના વર્તમાન રાજ્યપાલ બલરામ દાસ ટંડનના નિધન થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢના વર્તમાન રાજ્યપાલ બલરામ દાસ ટંડનના નિધન થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપ્યો હતો.
3/5
છત્તીસગઢ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠી તેમને પદના શપથ લેવડાવશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણસિંઘ વોરા પણ હાજર રહી શકે છે.
છત્તીસગઢ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠી તેમને પદના શપથ લેવડાવશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી રમણસિંઘ વોરા પણ હાજર રહી શકે છે.
4/5
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢમાં નવા રાજ્યપાલનું નિમણૂંક નહીં થાય ત્યાં સુધી તેઓ આ હોદ્દા પર બન્યા રહેશે. રાજભવન ખાતે આજે (15મી ઓગસ્ટ)ના રોજ યોજાનાર એક નાના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકેના શપથ લઈને કાર્યભાળ સંભાળશે.
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છત્તીસગઢમાં નવા રાજ્યપાલનું નિમણૂંક નહીં થાય ત્યાં સુધી તેઓ આ હોદ્દા પર બન્યા રહેશે. રાજભવન ખાતે આજે (15મી ઓગસ્ટ)ના રોજ યોજાનાર એક નાના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકેના શપથ લઈને કાર્યભાળ સંભાળશે.
5/5
નવી દિલ્હીઃ ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ પર આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકે શપથ લેશે.
નવી દિલ્હીઃ ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ પર આનંદીબેન પટેલ છત્તીસગઢના રાજ્યપાલ તરીકે શપથ લેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Embed widget