શોધખોળ કરો

મેરઠમાં નરેન્દ્ર મોદીનું બનશે મંદિર, મૂકાશે 100 ફૂટ ઉંચી પ્રતિમા, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

1/6
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા નજીક નર્મદા બ્રિજની પાસે સાધુ બેટમાં સરદાર પટેલનું ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 597 ફૂટ ઉંચી આ પ્રતિમાનું નિર્માણ જ્યારે પુરું થશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા નજીક નર્મદા બ્રિજની પાસે સાધુ બેટમાં સરદાર પટેલનું ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 597 ફૂટ ઉંચી આ પ્રતિમાનું નિર્માણ જ્યારે પુરું થશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે.
2/6
આ સંબંધમાં રિટાયર્ડ એન્જિનિયર જેપી સિંહનું કહેવું છે કે 60 વર્ષનું કુશાસન ભોગવનાર દેશ માટે પીએ મોદી રામના સ્થાને આવ્યા છે. આ મંદિર બનાવવા માટે રૂપિયા મોદી ભક્તો આપશે.
આ સંબંધમાં રિટાયર્ડ એન્જિનિયર જેપી સિંહનું કહેવું છે કે 60 વર્ષનું કુશાસન ભોગવનાર દેશ માટે પીએ મોદી રામના સ્થાને આવ્યા છે. આ મંદિર બનાવવા માટે રૂપિયા મોદી ભક્તો આપશે.
3/6
આ પ્રોજેક્ટ 20 હજાર વર્ગ મીટર એરિયામાં ફેલાયેલો છે. 31 ઓક્ટોબર, 2014એ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,063 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. આ કામ માટે ગુજરાત સરકારે 2013માં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરી છે.
આ પ્રોજેક્ટ 20 હજાર વર્ગ મીટર એરિયામાં ફેલાયેલો છે. 31 ઓક્ટોબર, 2014એ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,063 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. આ કામ માટે ગુજરાત સરકારે 2013માં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરી છે.
4/6
તેમને એવું પણ કહ્યું કે આ મંદિરના નિર્માણ પછી મેરઠ વિશ્વ પટલ પર છવાશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાના તર્જ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
તેમને એવું પણ કહ્યું કે આ મંદિરના નિર્માણ પછી મેરઠ વિશ્વ પટલ પર છવાશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાના તર્જ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
5/6
આ પ્રસ્તાવિત મંદિરમાં નરેંદ્ર મોદીની 100 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ મંદિરને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તૈયાર થવાની આશા છે.
આ પ્રસ્તાવિત મંદિરમાં નરેંદ્ર મોદીની 100 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ મંદિરને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તૈયાર થવાની આશા છે.
6/6
મેરઠ: સરઘનાના બીજેપી ધારાસભ્ય સંગીત સોમની આગેવાનીમાં મેરઠમાં પીએમ નરેંદ્ર મોદીનું મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે મેરઠ-કરનાલ રોડ પર તેના માટે જમીન ખરીદી લેવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 23 ઓક્ટોબરે આ જમીનનું ભૂમિપૂજન થશે.
મેરઠ: સરઘનાના બીજેપી ધારાસભ્ય સંગીત સોમની આગેવાનીમાં મેરઠમાં પીએમ નરેંદ્ર મોદીનું મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે મેરઠ-કરનાલ રોડ પર તેના માટે જમીન ખરીદી લેવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 23 ઓક્ટોબરે આ જમીનનું ભૂમિપૂજન થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget