શોધખોળ કરો

મેરઠમાં નરેન્દ્ર મોદીનું બનશે મંદિર, મૂકાશે 100 ફૂટ ઉંચી પ્રતિમા, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

1/6
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા નજીક નર્મદા બ્રિજની પાસે સાધુ બેટમાં સરદાર પટેલનું ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 597 ફૂટ ઉંચી આ પ્રતિમાનું નિર્માણ જ્યારે પુરું થશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા નજીક નર્મદા બ્રિજની પાસે સાધુ બેટમાં સરદાર પટેલનું ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 597 ફૂટ ઉંચી આ પ્રતિમાનું નિર્માણ જ્યારે પુરું થશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે.
2/6
આ સંબંધમાં રિટાયર્ડ એન્જિનિયર જેપી સિંહનું કહેવું છે કે 60 વર્ષનું કુશાસન ભોગવનાર દેશ માટે પીએ મોદી રામના સ્થાને આવ્યા છે. આ મંદિર બનાવવા માટે રૂપિયા મોદી ભક્તો આપશે.
આ સંબંધમાં રિટાયર્ડ એન્જિનિયર જેપી સિંહનું કહેવું છે કે 60 વર્ષનું કુશાસન ભોગવનાર દેશ માટે પીએ મોદી રામના સ્થાને આવ્યા છે. આ મંદિર બનાવવા માટે રૂપિયા મોદી ભક્તો આપશે.
3/6
આ પ્રોજેક્ટ 20 હજાર વર્ગ મીટર એરિયામાં ફેલાયેલો છે. 31 ઓક્ટોબર, 2014એ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,063 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. આ કામ માટે ગુજરાત સરકારે 2013માં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરી છે.
આ પ્રોજેક્ટ 20 હજાર વર્ગ મીટર એરિયામાં ફેલાયેલો છે. 31 ઓક્ટોબર, 2014એ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,063 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. આ કામ માટે ગુજરાત સરકારે 2013માં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરી છે.
4/6
તેમને એવું પણ કહ્યું કે આ મંદિરના નિર્માણ પછી મેરઠ વિશ્વ પટલ પર છવાશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાના તર્જ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
તેમને એવું પણ કહ્યું કે આ મંદિરના નિર્માણ પછી મેરઠ વિશ્વ પટલ પર છવાશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાના તર્જ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
5/6
આ પ્રસ્તાવિત મંદિરમાં નરેંદ્ર મોદીની 100 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ મંદિરને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તૈયાર થવાની આશા છે.
આ પ્રસ્તાવિત મંદિરમાં નરેંદ્ર મોદીની 100 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ મંદિરને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તૈયાર થવાની આશા છે.
6/6
મેરઠ: સરઘનાના બીજેપી ધારાસભ્ય સંગીત સોમની આગેવાનીમાં મેરઠમાં પીએમ નરેંદ્ર મોદીનું મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે મેરઠ-કરનાલ રોડ પર તેના માટે જમીન ખરીદી લેવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 23 ઓક્ટોબરે આ જમીનનું ભૂમિપૂજન થશે.
મેરઠ: સરઘનાના બીજેપી ધારાસભ્ય સંગીત સોમની આગેવાનીમાં મેરઠમાં પીએમ નરેંદ્ર મોદીનું મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે મેરઠ-કરનાલ રોડ પર તેના માટે જમીન ખરીદી લેવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 23 ઓક્ટોબરે આ જમીનનું ભૂમિપૂજન થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget