શોધખોળ કરો
હવે દેશના આ રાજ્યનાં મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય
1/4

સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિતેલી 20 ડિસેમ્બરે એક પીઆઈલ પર અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે આ આદેશ આપ્યો હતો જેને લાગુ કરવામાં આવી રહ્યો છે.
2/4

નવી દિલ્હીઃ યૂપીમાં સરકારના નવા આદેશથી મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર વગાડવા પર જેલ થઈ શકે છે. જાનમાં પણ ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવા પર વરરાજાને જેલ થઈ શકે છે. મંજૂરી ન હોય તેવા તમામ સ્થળેથી એમ્પ્લિફાયર ૧૫ જાન્યુઆરી સુધીમાં હટાવી લેવાના રહેશે.
Published at : 08 Jan 2018 07:31 AM (IST)
Tags :
Yogi AdityanathView More























