શોધખોળ કરો

RSS પ્રમુખ મોહન ભાગવતઃ કોઈ યુદ્ધ નથી તેમ છતાં સરહદ પર જવાનો કેમ શહીદ થઈ રહ્યા છે?

1/3
તેમણે કહ્યું, ‘જો કોઈ યુદ્ધ નથી તો કોઈ કારણ નથી કે કોઈ જવાન સરહદ પર પોતાનો જીવ ગુમાવે. પરંતુ આવું થઈ રહ્યું છે. આવું થતું રોકવા અને દેશને મહાન બાવવા માટે પગલા લેવા જોઈએ.’ આરએસએસ પ્રમુખે કહ્યું, યુદ્ધ થયું તો આખા સમાજે લડવું પડશે. સરહદ પર સૈનિક જાયચે. સૌથી વધારે જોખમ લે છે. જોખમ લઈને પણ તેમની હિંમત જળવાઈ રહે, સામગ્ર ઓછી ન પડે, જો કોઈ શહિદ થાય તો તેન પરિવારને કોઈ ખોટ ન રહે, આ ચિંતા સમાજે કરવી પડે છે.
તેમણે કહ્યું, ‘જો કોઈ યુદ્ધ નથી તો કોઈ કારણ નથી કે કોઈ જવાન સરહદ પર પોતાનો જીવ ગુમાવે. પરંતુ આવું થઈ રહ્યું છે. આવું થતું રોકવા અને દેશને મહાન બાવવા માટે પગલા લેવા જોઈએ.’ આરએસએસ પ્રમુખે કહ્યું, યુદ્ધ થયું તો આખા સમાજે લડવું પડશે. સરહદ પર સૈનિક જાયચે. સૌથી વધારે જોખમ લે છે. જોખમ લઈને પણ તેમની હિંમત જળવાઈ રહે, સામગ્ર ઓછી ન પડે, જો કોઈ શહિદ થાય તો તેન પરિવારને કોઈ ખોટ ન રહે, આ ચિંતા સમાજે કરવી પડે છે.
2/3
તેમણે કહ્યું, ‘ભારતને આઝાદી મળી તે પહેલા દેશ માટે જીવ આપવાનો સમય હતો. આઝાદી બાદ યુદ્ધ દરમિયાન કોઈ સરહદ પર જીવ ગુમાવે છે. પરંતુ આપણા દેશમાં કોઈ યુદ્ધ નથી તેમ છતાં જવાનો શહીદ થઈ રહ્યા છે...કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.’
તેમણે કહ્યું, ‘ભારતને આઝાદી મળી તે પહેલા દેશ માટે જીવ આપવાનો સમય હતો. આઝાદી બાદ યુદ્ધ દરમિયાન કોઈ સરહદ પર જીવ ગુમાવે છે. પરંતુ આપણા દેશમાં કોઈ યુદ્ધ નથી તેમ છતાં જવાનો શહીદ થઈ રહ્યા છે...કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.’
3/3
નવી દિલ્હીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવે કહ્યું કે, કોઈ યુદ્ધ નથી થઈ રહ્યું તેમ છતાં દેશની સરહદ પર જવાનો કેમ શહીદ થઈ રહ્યા છે. આરએસએસ પ્રમુખે પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજય જયંતી કાર્યક્રમ અવસર પર નાગપુરમાં કહ્યું કે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.
નવી દિલ્હીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવે કહ્યું કે, કોઈ યુદ્ધ નથી થઈ રહ્યું તેમ છતાં દેશની સરહદ પર જવાનો કેમ શહીદ થઈ રહ્યા છે. આરએસએસ પ્રમુખે પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજય જયંતી કાર્યક્રમ અવસર પર નાગપુરમાં કહ્યું કે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
Embed widget