શોધખોળ કરો

મહાર રેજિમેન્ટની જીતની ઉજવણીમાં ભડકી હિંસા, આજે મહારાષ્ટ્ર બંધનું એલાન

1/5
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે અને અફવાઓ પર ધ્યાન ના આપે. સીએમ ફડણવીસે જણાવ્યું કે કોરેગાંવ હિંસાની ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવશે. ઉપરાંત યુવાનોની મોતના મામલે સીઆઇડી તપાસ પણ કરશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે અને અફવાઓ પર ધ્યાન ના આપે. સીએમ ફડણવીસે જણાવ્યું કે કોરેગાંવ હિંસાની ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવશે. ઉપરાંત યુવાનોની મોતના મામલે સીઆઇડી તપાસ પણ કરશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
2/5
પોલીસે જણાવ્યું કે, મૃતકોની ડેડબૉડી તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગ્રામીણો દ્વારા સળગાવવામાં આવેલી ગાડીઓમાં બસ અને પોલીસ વેન સહિત કેટલાક ફોરવ્હીલ વાહનો સામેલ હતા. કોરેગાંવની પાસે આવેલા સનસવડીમાં સૌથી વધુ નુકશાન થયું છે. સીઆરપીએફની બે ટુકડીઓને શિકરાપુર સ્ટેશનમાં સોમવારે સવારે તહેનાત કરવામાં આવી જેથી ઘટના વધુ વણસે નહીં.
પોલીસે જણાવ્યું કે, મૃતકોની ડેડબૉડી તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગ્રામીણો દ્વારા સળગાવવામાં આવેલી ગાડીઓમાં બસ અને પોલીસ વેન સહિત કેટલાક ફોરવ્હીલ વાહનો સામેલ હતા. કોરેગાંવની પાસે આવેલા સનસવડીમાં સૌથી વધુ નુકશાન થયું છે. સીઆરપીએફની બે ટુકડીઓને શિકરાપુર સ્ટેશનમાં સોમવારે સવારે તહેનાત કરવામાં આવી જેથી ઘટના વધુ વણસે નહીં.
3/5
રવિવારે દલિત અને લેફ્ટ સંગઠનના લોકોએ શનિવાર વાડામાં લોકોને સંબોધિત કર્યા હતા. શનિવાર વાડામાં પેશવાઇ શાશન હતું. અહીં તેમને જાતિવાદના મદ્દે લોકોને સંબોધિત કર્યા, ત્યારબાદથી જ સ્થિતિ બેકાબુ થઇ ગઇ હતી. પોલીસે રવિવારે જ મામલો કાબુ કરવા ત્યાં કલમ 144 લગાવી દીધી હતી. સોમવારે ભીમા કોરેગાંવ શોર્ય સ્થળ તરફ જતી વખતે ભગવા ઝંડા લઇને જતાં કેટલાક લોકોના ટોળાએ ગાડીઓ પર હુમલો કર્યો હતો. પૂણેથી લગભગ 30 કિલોમીટર દુર પૂણે-અહમદનગર હાઇવે પર પેરના ફાટાની પાસે વિવાદ થયો.
રવિવારે દલિત અને લેફ્ટ સંગઠનના લોકોએ શનિવાર વાડામાં લોકોને સંબોધિત કર્યા હતા. શનિવાર વાડામાં પેશવાઇ શાશન હતું. અહીં તેમને જાતિવાદના મદ્દે લોકોને સંબોધિત કર્યા, ત્યારબાદથી જ સ્થિતિ બેકાબુ થઇ ગઇ હતી. પોલીસે રવિવારે જ મામલો કાબુ કરવા ત્યાં કલમ 144 લગાવી દીધી હતી. સોમવારે ભીમા કોરેગાંવ શોર્ય સ્થળ તરફ જતી વખતે ભગવા ઝંડા લઇને જતાં કેટલાક લોકોના ટોળાએ ગાડીઓ પર હુમલો કર્યો હતો. પૂણેથી લગભગ 30 કિલોમીટર દુર પૂણે-અહમદનગર હાઇવે પર પેરના ફાટાની પાસે વિવાદ થયો.
4/5
આ શોર્ય દિવસ એટલા માટે મનાવવામાં આવ્યો હતો, કેમકે 1લી જાન્યુઆરી 1818માં કોરેગાંવ ભીમાની લડાઇમાં પેશવા બાજીરાવ દ્વિતીય પર અંગ્રેજોએ જીત મેળવી હતી. આ શોર્ય દિવસના પ્રસંગે થોડીક સંખ્યામાં દલિતો પણ સામેલ થયા હતા, આ વાતને લઇને કેટલાક ગામોના લોકો અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યૂ હતું.
આ શોર્ય દિવસ એટલા માટે મનાવવામાં આવ્યો હતો, કેમકે 1લી જાન્યુઆરી 1818માં કોરેગાંવ ભીમાની લડાઇમાં પેશવા બાજીરાવ દ્વિતીય પર અંગ્રેજોએ જીત મેળવી હતી. આ શોર્ય દિવસના પ્રસંગે થોડીક સંખ્યામાં દલિતો પણ સામેલ થયા હતા, આ વાતને લઇને કેટલાક ગામોના લોકો અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યૂ હતું.
5/5
પૂણેઃ મહારાષ્ટ્રના પૂણેમાં ગામલોકો અને દલિતો વચ્ચે હિંસા ભડકી ઉઠી છે જેમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે. જોતજોતામાં હિંસા વધુ પ્રસરી જેમાં 25થી વધુ ગાડીઓ સળગાવી દેવામા આવી અને 50થી વધુ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવમાં દલિત સંગઠનોએ પેશવા બાજીરાવ દ્વિતીયની સેના પર અંગ્રેજોની જીતનો શોર્ય દિવસ મનાવ્યો હતો જેને લઇને હિંસા ભડકી હતી.
પૂણેઃ મહારાષ્ટ્રના પૂણેમાં ગામલોકો અને દલિતો વચ્ચે હિંસા ભડકી ઉઠી છે જેમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે. જોતજોતામાં હિંસા વધુ પ્રસરી જેમાં 25થી વધુ ગાડીઓ સળગાવી દેવામા આવી અને 50થી વધુ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવમાં દલિત સંગઠનોએ પેશવા બાજીરાવ દ્વિતીયની સેના પર અંગ્રેજોની જીતનો શોર્ય દિવસ મનાવ્યો હતો જેને લઇને હિંસા ભડકી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget