શોધખોળ કરો
મંત્રીમંડળમાં આ બાબતે વસુંધરા રાજેથી પાછળ રહ્યા ગેહલોત, જાણો વિગત
1/4

વસુંધરા રાજેના મંત્રીમંડળમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે અનીતા ભદેલ, શિક્ષા મંત્રી તરીકે કિરણ માહેશ્વરી, પર્યટન મંત્રી તરીકે કૃષ્ણેન્દ્ર કૌર અને રાજ્યમંત્રી તરીકે કમસા મેઘવાલ હતા. જ્યારે ગેહલોત સરકારે આ વખતે માત્ર એક જ મહિલાને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
2/4

ગેહલોત કેબિનેટની એક માત્ર મહિલા મંત્રી મમતા ભૂપેશ સિકરાય સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ રાજ્યમાં અશોક ગેહલોતની સરકારમાં જ સંસદીય સચિવ રહ્યા છે. મમતા દલિત વર્ગમાંથી આવે છે અને સચિન પાયલટ જૂથના માનવામાં આવે છે. તેમને રાજ્ય મંત્રીનું પદ મળ્યું છે.
Published at : 24 Dec 2018 07:21 PM (IST)
View More





















