શોધખોળ કરો
ભારતના 9 ધનાઢ્યો પાસે દેશના કુલ 50% ટકા લોકો કરતાં વધારે સંપત્તિ છે, અહેવાલમાં થયો ખુલાસો
1/3

નવી દિલ્હીઃ ધનાઢ્ય દિવસે ને દિવસે વધારે અમીરધતા જઈ રહ્યા છે. આ વાત એક અહેવાલમાં સાચી પણ પડી રહી છે. અહેવાલમાં સામે આવ્યું છે કે, ભારતમાં રહેલ કરોડપતિઓની સંપત્તિ 2018માં પ્રતિ દિવસ 2200 કરોડ રૂપિયા વધી છે. દેશની કુલ વસ્તીના 1 ટકા લોકોની સંપત્તિ વિતેલા વર્ષે 39 ટકા વધી છે.
2/3

આ અહેવાલ અનુસાર, ભારતમાં હાલના 13.6 કરોડ લોકો જે દેશની જનસંખ્યાના 10 ટકા ગરીબ છે, તે આજે પણ દેવાદાર છે. જણાવીએ કે, Oxfamનો આ અહેવાર દાવોસમાં થનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પહેલા સામે આવ્યો છે.
Published at : 21 Jan 2019 09:47 AM (IST)
View More





















