શોધખોળ કરો

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરે પર શું કર્યા પ્રહારો? જાણો વિગત

1/4
અયોધ્યા આસ્થાનો વિષય છે તેના પર રાજકારણ ન કરો. મંદિર બાંધ્યું? એવો સવાલ ન કરો તો કેટલી હોસ્પિટલ્સ અને સ્કૂલ્સ બાંધી? એવો સવાલ સરકારને પૂછો. મંદિર કોઈ મોટી સમસ્યા નથી. પરંતુ દેશ સામે જે મુખ્ય સવાલો છે તેને અવગણીને મંદિરને આગળ કરાય છે એમ કનૈયા કુમારે જણાવ્યું હતું. માત્ર દેશનો સંવિધાન સંકટમાં છે. સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ સંકટમાં છે.
અયોધ્યા આસ્થાનો વિષય છે તેના પર રાજકારણ ન કરો. મંદિર બાંધ્યું? એવો સવાલ ન કરો તો કેટલી હોસ્પિટલ્સ અને સ્કૂલ્સ બાંધી? એવો સવાલ સરકારને પૂછો. મંદિર કોઈ મોટી સમસ્યા નથી. પરંતુ દેશ સામે જે મુખ્ય સવાલો છે તેને અવગણીને મંદિરને આગળ કરાય છે એમ કનૈયા કુમારે જણાવ્યું હતું. માત્ર દેશનો સંવિધાન સંકટમાં છે. સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ સંકટમાં છે.
2/4
આ કલમ લાગુ કરાઈ હોવા છતાં શિવસેના, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ કાર્યકર્તાઓ એક સ્થળે ભેગા કઈ રીતે થયા? અને આંદોલન કરીએ છીએ ત્યારે મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવાય છે એમ જણાવી હાર્દિક પટેલે પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. સંવિધાન બચાવવા માટે એકજૂટ થવું જરૂરી હોવાનું આહ્વાન હાર્દિક પટેલે કર્યું હતું.
આ કલમ લાગુ કરાઈ હોવા છતાં શિવસેના, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ કાર્યકર્તાઓ એક સ્થળે ભેગા કઈ રીતે થયા? અને આંદોલન કરીએ છીએ ત્યારે મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવાય છે એમ જણાવી હાર્દિક પટેલે પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. સંવિધાન બચાવવા માટે એકજૂટ થવું જરૂરી હોવાનું આહ્વાન હાર્દિક પટેલે કર્યું હતું.
3/4
કાર્યક્રમ પૂર્વે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની મુલાકાતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. મંદિર મહત્વનું કે ખેડૂતોની આત્મહત્યા? એવો સવાલ કરી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જગતનો તાત કરજના બોજ હેઠળ દબાઈને આત્મહત્યા કરી રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે મંદિરનો મુદ્દો આગળ કરીને અયોધ્યાની મુલાકાતે ગયા છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
કાર્યક્રમ પૂર્વે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની મુલાકાતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. મંદિર મહત્વનું કે ખેડૂતોની આત્મહત્યા? એવો સવાલ કરી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જગતનો તાત કરજના બોજ હેઠળ દબાઈને આત્મહત્યા કરી રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે મંદિરનો મુદ્દો આગળ કરીને અયોધ્યાની મુલાકાતે ગયા છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
4/4
મુંબઈમાં રવિવારે 17 સંગઠનો દ્વારા આયોજિત સંવિધાન બચાઓ રેલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવાર, કનૈયા કુમાર, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ભૂમાતા બિગ્રેડના તૃપ્તિ દેસાઇ, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. સરકાર વતી સંવિધાનમાં થઈ રહેલા ફેરફાર તેમ જ સરકારની નિષ્ફળતાને પગલે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં રવિવારે 17 સંગઠનો દ્વારા આયોજિત સંવિધાન બચાઓ રેલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવાર, કનૈયા કુમાર, ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ભૂમાતા બિગ્રેડના તૃપ્તિ દેસાઇ, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. સરકાર વતી સંવિધાનમાં થઈ રહેલા ફેરફાર તેમ જ સરકારની નિષ્ફળતાને પગલે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડNadiad Crime criminals attack on two persons in NadiadAmreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રીHarsh Sanghavi : ચાલ જોઇ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
દિલ્હીમાં કોની બનશે સરકાર ? મતદાન પહેલા સર્વેએ જાણો કોનું વધાર્યું ટેન્શન  
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
IND vs ENG: હાર્દિક પંડ્યા પાસે ઇતિહાસ રચવાની તક, આ મામલે બની જશે નંબર વન
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Donald Trump oath ceremony: ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
Embed widget