શોધખોળ કરો

પન્નીરસેલ્વમનો શશિકલા સામે ખુલ્લો બળવો, કહ્યું- મને રાજીનામુ આપવા કરાયુ દબાણ

1/4
પન્નીરસેલ્વમના ઘટસ્ફોટ બાદ શશિકલાના જૂથમાં હડકંપ છે. શશિકલાના ઘર પોએસ ગાર્ડનમાં નેતાઓની ભીડ જમા થઈ રહી છે. અડધી રાત્રે શશિકલાના ઘરમાં થયેલી બેઠક બાદ તરત જ પન્નીરસેલ્વમને પાર્ટીના કોશાધ્યક્ષ પદેથી હટાવવાનું ફરમાન કરવામાં આવ્યા છે. અને શશિકલાએ પન્નીરસેલ્વમ પર નિશાન સાધ્યું હતું. શશિકલાએ કહ્યું કે પાર્ટીમાં કોઈ સમસ્યા નથી. અમે એક પરિવારની જેમ છીએ. મેં પન્નીરસેલ્વમ પર કોઈ પણ પ્રકારનું દબાણ કર્યુ નથી. પન્નીરસેલ્વમે કોષાધ્યક્ષ પદેથી હટાવવા અંગે કહ્યું કે, મને અમ્માએ 10 વર્ષ પહેલા કોષાધ્યક્ષ બનાવ્યો હતો. આ પદ પરથી મને હટાવવાનો કોઈને અધિકાર નથી.
પન્નીરસેલ્વમના ઘટસ્ફોટ બાદ શશિકલાના જૂથમાં હડકંપ છે. શશિકલાના ઘર પોએસ ગાર્ડનમાં નેતાઓની ભીડ જમા થઈ રહી છે. અડધી રાત્રે શશિકલાના ઘરમાં થયેલી બેઠક બાદ તરત જ પન્નીરસેલ્વમને પાર્ટીના કોશાધ્યક્ષ પદેથી હટાવવાનું ફરમાન કરવામાં આવ્યા છે. અને શશિકલાએ પન્નીરસેલ્વમ પર નિશાન સાધ્યું હતું. શશિકલાએ કહ્યું કે પાર્ટીમાં કોઈ સમસ્યા નથી. અમે એક પરિવારની જેમ છીએ. મેં પન્નીરસેલ્વમ પર કોઈ પણ પ્રકારનું દબાણ કર્યુ નથી. પન્નીરસેલ્વમે કોષાધ્યક્ષ પદેથી હટાવવા અંગે કહ્યું કે, મને અમ્માએ 10 વર્ષ પહેલા કોષાધ્યક્ષ બનાવ્યો હતો. આ પદ પરથી મને હટાવવાનો કોઈને અધિકાર નથી.
2/4
પન્નીરસેલ્વમે શશિકલાનું નામ તો ન લીધું પણ કહ્યું કે જયલલિતાની જગ્યાએ તેમને શશિકલા મંજૂર નથી. તેમણે કહ્યું કે, ‘અમ્મા ઈચ્છતા હતા કે હું મુખ્યમંત્રી બનું. અને મધુસૂદન પાર્ટીના મહાસચિવ રહે. જો સમર્થકો ઈચ્છશે તો હું રાજીનામું પાછું ખેંચી લઈશ. જે લોકોના હિતની રક્ષા કરી શકે તેણે મુખ્યમંત્રી બનવું જોઈએ.’
પન્નીરસેલ્વમે શશિકલાનું નામ તો ન લીધું પણ કહ્યું કે જયલલિતાની જગ્યાએ તેમને શશિકલા મંજૂર નથી. તેમણે કહ્યું કે, ‘અમ્મા ઈચ્છતા હતા કે હું મુખ્યમંત્રી બનું. અને મધુસૂદન પાર્ટીના મહાસચિવ રહે. જો સમર્થકો ઈચ્છશે તો હું રાજીનામું પાછું ખેંચી લઈશ. જે લોકોના હિતની રક્ષા કરી શકે તેણે મુખ્યમંત્રી બનવું જોઈએ.’
3/4
પન્નીરસેલ્વમ પ્રેસ કોન્ફરંસ કરવાના છે અને બીજી બાજુ શશિકલાએ વિધાયકોની બેઠક બોલાવી છે. એઆઈએડીએમકેની ઓફિસની બહાર પણ પોલીસદળ ખડકી દેવામાં આવ્યું છે. જયલલિતાની સમાધિ પર 40 મિનિટ સુધી ધ્યાન લગાવ્યા બાદ પન્નીરસેલ્વમે મીડિયા સામે આવીને જે કહ્યુ તે તમિલનાડુની રાજનીતિમાં ભૂકંપ સમાન હતું. પન્નીરસેલ્વમે કહ્યું કે, ‘મેં રાજીનામુ આપ્યું કારણકે મને રાજીનામુ આપવા લાચાર કરવામાં આવ્યો હતો. મને સતત અપમાનિત કરવામાં આવતો હતો.’
પન્નીરસેલ્વમ પ્રેસ કોન્ફરંસ કરવાના છે અને બીજી બાજુ શશિકલાએ વિધાયકોની બેઠક બોલાવી છે. એઆઈએડીએમકેની ઓફિસની બહાર પણ પોલીસદળ ખડકી દેવામાં આવ્યું છે. જયલલિતાની સમાધિ પર 40 મિનિટ સુધી ધ્યાન લગાવ્યા બાદ પન્નીરસેલ્વમે મીડિયા સામે આવીને જે કહ્યુ તે તમિલનાડુની રાજનીતિમાં ભૂકંપ સમાન હતું. પન્નીરસેલ્વમે કહ્યું કે, ‘મેં રાજીનામુ આપ્યું કારણકે મને રાજીનામુ આપવા લાચાર કરવામાં આવ્યો હતો. મને સતત અપમાનિત કરવામાં આવતો હતો.’
4/4
ચેન્નાઈ: આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું જયલલિતાની પાર્ટી તૂટી જશે.જે પન્નીરસેલ્વમે જયલલિતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા તે જ પન્નીરસેલ્વમે મુખ્યમંત્રી બનવા જઈ રહેલા શશિકલાની સામે બળવ કર્યો છે. પાર્ટીમાં બે જૂથ થઈ ગયા છે. પન્નીરસેલ્વમના ઘરની બહાર અમ્મા (જયલલિતા) અને ચિન્નમા (શશિકલા)ના પોસ્ટર લાગ્યા હતા તેમાંથી શશિકલાના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે.
ચેન્નાઈ: આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું જયલલિતાની પાર્ટી તૂટી જશે.જે પન્નીરસેલ્વમે જયલલિતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા તે જ પન્નીરસેલ્વમે મુખ્યમંત્રી બનવા જઈ રહેલા શશિકલાની સામે બળવ કર્યો છે. પાર્ટીમાં બે જૂથ થઈ ગયા છે. પન્નીરસેલ્વમના ઘરની બહાર અમ્મા (જયલલિતા) અને ચિન્નમા (શશિકલા)ના પોસ્ટર લાગ્યા હતા તેમાંથી શશિકલાના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget