શોધખોળ કરો
આવતી કાલથી પેટ્રોલપંપવાળા કાર્ડ નહીં સ્વીકારે, જાણો શું છે કારણ
1/7

અખિલ કર્ણાટક ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ટ્રેડર્સ એન્ડ બેગ્લોર પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ બી.આર રવિન્દ્રનાથે કહ્યું કે, બેન્કોએ લોકોની માફી માંગવી જોઇએ. બેન્કો દ્ધારા લગાવાયેલો સરચાર્જ ડિલર્સના નફામાં કાપ મુકે છે.
2/7

બેગ્લોરમાં મળેલી પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિયેશનની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અજય બંસલના કહેવા પ્રમાણે, બેન્કોના સરચાર્જ લેવાના નિર્ણયના વિરોધમાં પેટ્રોપ પંપ માલિકો કાર્ડથી પેમેન્ટ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
Published at : 08 Jan 2017 05:36 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















