શોધખોળ કરો

નરેન્દ્ર મોદી ગુજરાતની આ સેફ સીટ પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી, જાણો કેમ ચાલી રહી છે આ અટકળો?

1/4
મોદી પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી જીત્યા હતા. એ વખતે વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમ બેઠક મોદી માટે ખાલી કરી હતી અને પેટાચૂંટણીમાં મોદી સરળતાથી જીતી ગયા હતા. હવે મોદી 2019ના લોકસભા જંગમાં પણ રાજકોટથી જ ચૂંટણી લડે એવી શક્યતા છે.
મોદી પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી જીત્યા હતા. એ વખતે વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમ બેઠક મોદી માટે ખાલી કરી હતી અને પેટાચૂંટણીમાં મોદી સરળતાથી જીતી ગયા હતા. હવે મોદી 2019ના લોકસભા જંગમાં પણ રાજકોટથી જ ચૂંટણી લડે એવી શક્યતા છે.
2/4
રાજકોટને એક પછી એક મળી રહેલી મોટી ભેટ જોતાં હવે એવી ધારણા મૂકાઈ રહી છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સેફ સીટ તરીકે ફરીથી રાજકોટ પર પસંદગી ઉતારે. પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી મોદી રાજકોટથી લડ્યા હતા અને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા હતા.
રાજકોટને એક પછી એક મળી રહેલી મોટી ભેટ જોતાં હવે એવી ધારણા મૂકાઈ રહી છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સેફ સીટ તરીકે ફરીથી રાજકોટ પર પસંદગી ઉતારે. પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી મોદી રાજકોટથી લડ્યા હતા અને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા હતા.
3/4
આ શક્યતા પ્રબળ બની તેનું કારણ મોદી છેલ્લા કેટલાક સમયથી રાજકોટને લહાણી કરી રહ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે રાજકોટને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) આપવાની જાહેરાત કરી છે. એ પહેલાં નવા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરાયો હતો. રાજકોટને ગાંધી મ્યુઝિયમની ભેટ પણ અપાઈ છે.
આ શક્યતા પ્રબળ બની તેનું કારણ મોદી છેલ્લા કેટલાક સમયથી રાજકોટને લહાણી કરી રહ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે રાજકોટને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) આપવાની જાહેરાત કરી છે. એ પહેલાં નવા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરાયો હતો. રાજકોટને ગાંધી મ્યુઝિયમની ભેટ પણ અપાઈ છે.
4/4
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે. મોદી હાલમાં વારાણસી લોકસભા બેઠકના સંસદસભ્ય છે. મોદી પોતાની બેઠક બદલે તેવી શક્યતા છે અને રાજકોટમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે. મોદી હાલમાં વારાણસી લોકસભા બેઠકના સંસદસભ્ય છે. મોદી પોતાની બેઠક બદલે તેવી શક્યતા છે અને રાજકોટમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget