શોધખોળ કરો

રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવી બીકે હરિપ્રસાદ પર PM મોદીની ટિપ્પણી

1/4
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણી બાદ બન્ને ઉમેદવારને અભિનંદન આપવા દરમિયાન કરેલ ટિપ્પણીઓનો કેટલોક ભાગ રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. પીએમની ટિપ્પણી પર વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણી બાદ બન્ને ઉમેદવારને અભિનંદન આપવા દરમિયાન કરેલ ટિપ્પણીઓનો કેટલોક ભાગ રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. પીએમની ટિપ્પણી પર વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.
2/4
 તેમણે દાવો કર્યો કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું કે કોઈ પીએમની ટિપ્પણીને કાર્યવાહીમાંથી હટાવવામાં આવી હોય. તેમણે આ મામલે સભાપતિના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે દાવો કર્યો કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું કે કોઈ પીએમની ટિપ્પણીને કાર્યવાહીમાંથી હટાવવામાં આવી હોય. તેમણે આ મામલે સભાપતિના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી.
3/4
શુક્રવારે રાજ્યસભાના સચિવાલયે જાણકારી આપી કે પીએમની ટિપ્પણીના એ ભાગને હટાવવામાં આવ્યો છે. મનોઝ ઝાએ કહ્યું હતું કે, આ ટિપ્પણી આપત્તિજનક અને ખોટા ઈરાદાથી કરવામાં આવી હતી. સભાપતિ તરફથી તેમને ટિપ્પણી પર વિચાર કરવાનું આશ્વાસન મળ્યું હતું. બાદમાં સભાપતિના નિર્દેશાનુસાર પીએમે વક્તવ્યને એ ભાગને હટાવી દીધો હતો.
શુક્રવારે રાજ્યસભાના સચિવાલયે જાણકારી આપી કે પીએમની ટિપ્પણીના એ ભાગને હટાવવામાં આવ્યો છે. મનોઝ ઝાએ કહ્યું હતું કે, આ ટિપ્પણી આપત્તિજનક અને ખોટા ઈરાદાથી કરવામાં આવી હતી. સભાપતિ તરફથી તેમને ટિપ્પણી પર વિચાર કરવાનું આશ્વાસન મળ્યું હતું. બાદમાં સભાપતિના નિર્દેશાનુસાર પીએમે વક્તવ્યને એ ભાગને હટાવી દીધો હતો.
4/4
 પીએમ મોદીએ ગુરુવારે ઉપસભાપતિની ચૂંટણી દરમિયાન રાજ્યસભામાં હાજર હતા અને તેમણે એક ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું. રાષ્ટ્રીય જનતા દળના સાંસદન મનોજ ઝાએ પીએમની ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો અને સભાપતિને તેને કાર્યવાહીમાંથી હટાવાવની માગ કરી હતી. તેમણે પીએમની ટિપ્પણી વિરોધ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ નોંધાવ્યો હતો.
પીએમ મોદીએ ગુરુવારે ઉપસભાપતિની ચૂંટણી દરમિયાન રાજ્યસભામાં હાજર હતા અને તેમણે એક ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું. રાષ્ટ્રીય જનતા દળના સાંસદન મનોજ ઝાએ પીએમની ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો અને સભાપતિને તેને કાર્યવાહીમાંથી હટાવાવની માગ કરી હતી. તેમણે પીએમની ટિપ્પણી વિરોધ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ નોંધાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Embed widget