શોધખોળ કરો
રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવી બીકે હરિપ્રસાદ પર PM મોદીની ટિપ્પણી
1/4

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણી બાદ બન્ને ઉમેદવારને અભિનંદન આપવા દરમિયાન કરેલ ટિપ્પણીઓનો કેટલોક ભાગ રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. પીએમની ટિપ્પણી પર વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.
2/4

તેમણે દાવો કર્યો કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું કે કોઈ પીએમની ટિપ્પણીને કાર્યવાહીમાંથી હટાવવામાં આવી હોય. તેમણે આ મામલે સભાપતિના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી.
Published at : 10 Aug 2018 02:59 PM (IST)
View More





















