શોધખોળ કરો
મોદી સરકારના ચાર વર્ષ: BJP ગણાવશે પોતાની ઉપલબ્ધિઓ, કૉંગ્રેસ ઉજવશે ‘વિશ્વાસઘાત દિવસ’
1/4

ચાર વર્ષ પૂર્ણ થવા પર સરકાર ‘સાફ નિયત, સહી વિકાસ’નો નવો નારા સાથે મોદી સરકાર પોતાની સ્પષ્ટ છબિને લોકો સામે મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નેરન્દ્ર સિંહ તોમર, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત 10 મોટા મંત્રીઓ દેશભરમાં પ્રેસ કૉંન્ફ્રેન્સ કરશે. જ્યારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ દિલ્હીમાં 28 મે ના રોજ સાંજે 3 વાગે પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
2/4

ચાર વર્ષ પૂર્ણ થવા પર સરકાર ‘સાફ નિયત, સહી વિકાસ’નો નવો નારા સાથે મોદી સરકાર પોતાની સ્પષ્ટ છબિને લોકો સામે મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નેરન્દ્ર સિંહ તોમર, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત 10 મોટા મંત્રીઓ દેશભરમાં પ્રેસ કૉંન્ફ્રેન્સ કરશે. જ્યારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ દિલ્હીમાં 28 મે ના રોજ સાંજે 3 વાગે પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
Published at : 26 May 2018 08:14 AM (IST)
View More





















