શોધખોળ કરો
નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને કોર્ટે સમન્સ મોકલ્યું, સપ્ટેમ્બરમાં રજૂ થવા આદેશ
1/4

ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએમએલએ કોર્ટમાં બંનેની વિરૂદ્ધમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ઉપર ફર્જી લેટર ઓફ અંડરટેકિંગથી પંજાબ નેશનલ બેંકને 13400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. આ બંનેની વિરૂદ્ધમાં સીબીઆઈ, ઈડી સહિતની અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે.
2/4

કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટની સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડીની અરજી પર જાહેર કરવામાં આવ્યો છે.
Published at : 26 Jul 2018 04:50 PM (IST)
View More





















