શોધખોળ કરો

નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને કોર્ટે સમન્સ મોકલ્યું, સપ્ટેમ્બરમાં રજૂ થવા આદેશ

1/4
 ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએમએલએ કોર્ટમાં બંનેની વિરૂદ્ધમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ઉપર ફર્જી લેટર ઓફ અંડરટેકિંગથી પંજાબ નેશનલ બેંકને 13400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. આ બંનેની વિરૂદ્ધમાં સીબીઆઈ, ઈડી સહિતની અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએમએલએ કોર્ટમાં બંનેની વિરૂદ્ધમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ઉપર ફર્જી લેટર ઓફ અંડરટેકિંગથી પંજાબ નેશનલ બેંકને 13400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. આ બંનેની વિરૂદ્ધમાં સીબીઆઈ, ઈડી સહિતની અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે.
2/4
કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટની સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડીની અરજી પર જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટની સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડીની અરજી પર જાહેર કરવામાં આવ્યો છે.
3/4
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13400 કરોડ રૂપિયા કરતા વધારેનું કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે જાહેર કર્યું છે.
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13400 કરોડ રૂપિયા કરતા વધારેનું કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે જાહેર કર્યું છે.
4/4
 કોર્ટ તરફથી મોકલવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીએ 25 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવું પડશે, જ્યારે મેહૂલ ચોક્સીએ 26 સપ્ટેમ્બરના હાજર રહેવું પડશે.
કોર્ટ તરફથી મોકલવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીએ 25 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવું પડશે, જ્યારે મેહૂલ ચોક્સીએ 26 સપ્ટેમ્બરના હાજર રહેવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget