શોધખોળ કરો
‘ચૂંટણી ચાણક્ય’ પ્રશાંત કિશોર 2019 લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત મોદીને આપી શકે છે સાથ, જાણો વિગત
1/5

નવી દિલ્હીઃ ચૂંટણી ચાણક્ય માનવામાં આવતા પ્રશાંત કિશોર ફરી એક વખત બીજેપી સાથે આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2014માં ભાજપની જીતનો મુખ્ય ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોર 2019 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી શકે છે.
2/5

અહેવાલ મુજબ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે પણ તેમની મુલાકાત થઈ છે. 2014માં લોકસભા ચૂંટણી પહેલા 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રશાંત કિશોરે મોદીના ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કર્યું હતું.
Published at : 26 Feb 2018 06:20 PM (IST)
View More























