શોધખોળ કરો
મોદીને 43 વર્ષથી ઓળખું છું પણ તેમને ક્યારેય ચા વેચતા જોયા નથી, જાણો ક્યા નેતાએ કર્યો આ દાવો
1/4

તોગડીયાએ કહ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ હિન્દુઓની નવી પાર્ટીની જાહેરાત થશે અને એક વખત પાર્ટી ચૂંટણી જીતી જાય તો બીજા દિવસે મંદિર બની જશે. પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરતા તોગડીયાએ કહ્યું હતું કે તે ત્રણ તલાક બિલ લાવવા માટે અડધી રાત સુધી સંસદ ચલાવી શકે છે પણ આવું રામ મંદિરના મુદ્દે કરવા માંગતા નથી.
2/4

હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રહેલા તોગડીયાએ કહ્યું હતું કે ભારય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો રામ મંદિર બનાવવાનો કોઈ ઇરાદો નથી. ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર તોગડીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના નિવેદન પછી આરએસએસના નેતા ભૈય્યા જી જોષીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી પાંચ વર્ષમાં રામ મંદિર બનશે નહીં. આ બંને સમૂહે (બીજેપી અને આરએસએસ)દેશની 125 કરોડ જનતાને અંધારામાં રાખ્યા છે પણ હવે દેશનો હિન્દુ જાગી ગયો છે.
Published at : 23 Jan 2019 07:12 AM (IST)
View More





















