શોધખોળ કરો
ID બતાવ્યા વગર રિચાર્જ નહીં થાય પ્રીપેડ મોબાઈલ!, સરકાર લાવી રહી છે નવી યોજના!
1/8

રોહતગીએ પોતાની દલીલમાં એક વખત ફરી પેટીએમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, નોટબંધી બાદ મોબાઇલ ફોનથી નાણાંકીય ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો છે. તેનાથી અપરાધમાં નિયંત્રણ આવશે. તેમણે કહ્યું કે, એક વર્ષમાં અમે આધાર સાથે જોડાયેલ કેવાઇસી માટે સિસ્ટમ બનાવીશું.
2/8

એટર્ની જનરલે દલીલ આપી કે આધાર કાર્ડને આધારે સરકાર નકલી પીડીએસ કાર્ડધારકોને હટાવવામાં સફળ રહી છે અને તેનાથી 40,000 કરોડ રૂપિયાથી વધારેની સબસિડી લિકેજ ખત્મ કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે, ઓળખના પૂરાવાના અન્ય માધ્યમની નકલ કરી શકાય છે, પરંતુ આધારમાં બાયોમેટ્રિક્સની કોપી કરી ન શકાય.
Published at : 08 Feb 2017 08:29 AM (IST)
View More























