શોધખોળ કરો

કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યા, સૌથી પહેલા PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક

1/5
2013ની દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ વર્ષથી કેદારનાથમાં યાત્રા તો થઈ, પરંતુ મંદિર સુધી જવાના રસ્તાને એટલુ નુકસાન થયું હતું કે તેને પાટા પર લાવતા લાંબો સમય લાગ્યો. હવે બાબા કેદારનાથનું ધામ ભરી ભક્તો માટે તૈયાર છે.
2013ની દુર્ઘટના બાદ છેલ્લા ત્રણ વર્ષથી કેદારનાથમાં યાત્રા તો થઈ, પરંતુ મંદિર સુધી જવાના રસ્તાને એટલુ નુકસાન થયું હતું કે તેને પાટા પર લાવતા લાંબો સમય લાગ્યો. હવે બાબા કેદારનાથનું ધામ ભરી ભક્તો માટે તૈયાર છે.
2/5
 શિવ યોગીઓથી લઈને રાજયોગી સુધી ભગવાન શિવના ધામમાં પહોંચી ગયા છે અને કપાટ ખુલવાની જ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો ઠીક એ જ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ મંદિરમાં પણ રૂદ્રાભિષેક કરવાના છે.
શિવ યોગીઓથી લઈને રાજયોગી સુધી ભગવાન શિવના ધામમાં પહોંચી ગયા છે અને કપાટ ખુલવાની જ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો હતો ઠીક એ જ રીતે પ્રધાનમંત્રી મોદી કેદારનાથ મંદિરમાં પણ રૂદ્રાભિષેક કરવાના છે.
3/5
બાબા કેદારનાથના પ્રથમ દર્શન માટે ભક્તો પહોંચી ગયા છે. ઉખી મઠથી બાબા કેદારનાથની ડોલી ગઈકાલે મંદિરી પહોંચી હતી. પરંપાર અનુસાર છ કુમાઉ રેજિમેન્ટે બેન્ડ ધુન સાથે બાબા કેદારનાથનું સ્વાગત કર્યું.
બાબા કેદારનાથના પ્રથમ દર્શન માટે ભક્તો પહોંચી ગયા છે. ઉખી મઠથી બાબા કેદારનાથની ડોલી ગઈકાલે મંદિરી પહોંચી હતી. પરંપાર અનુસાર છ કુમાઉ રેજિમેન્ટે બેન્ડ ધુન સાથે બાબા કેદારનાથનું સ્વાગત કર્યું.
4/5
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાથના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે. મોદી ઉપરાંત ચાલુ સપ્તાહે 5 તારીખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉત્તરાખંડ આવી રહ્યા છે. તેઓ કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ પણ જશે.
વડાપ્રધાન તરીકે બાબા કેદારનાથના દર્શન કરનારા મોદી ત્રીજા પીએમ છે. આ પહેલા ઈન્દિરા ગાંધી અને વીપી સિંહ પીએમ તરીકે અહીંયા આવી ચૂક્યા છે. મોદી ઉપરાંત ચાલુ સપ્તાહે 5 તારીખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉત્તરાખંડ આવી રહ્યા છે. તેઓ કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ પણ જશે.
5/5
દેહરાદૂનઃ વડાપ્રધાન મોદીએ કેદારનાથના કપાટ ખૂલ્યા બાદ સૌથી પહેલા દર્શન અને પૂજા કરી હતી. તેમણે અહીંયા ભગવાન શિવને રૂદ્રાભિષેક કર્યો હતો. આ ઐતિહાસિક અવસર માટે મંદિરને ગલગોટાના ફૂલોના સજાવવાવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીત-રિવાજો મુજબ મંદિરના કપાટ બુધવારે સવારે 8.50 કલાકે ખોલવામાં આવ્યા હતા.
દેહરાદૂનઃ વડાપ્રધાન મોદીએ કેદારનાથના કપાટ ખૂલ્યા બાદ સૌથી પહેલા દર્શન અને પૂજા કરી હતી. તેમણે અહીંયા ભગવાન શિવને રૂદ્રાભિષેક કર્યો હતો. આ ઐતિહાસિક અવસર માટે મંદિરને ગલગોટાના ફૂલોના સજાવવાવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીત-રિવાજો મુજબ મંદિરના કપાટ બુધવારે સવારે 8.50 કલાકે ખોલવામાં આવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget