શોધખોળ કરો

PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત

1/5
થોડા દિવસો પહેલા ભારતે હોંગકોંગ સરકારને નીરવ મોદીની ધરપકડ કરવાનો આગ્રહ કર્યો હતો. 12 એપ્રિલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, અમે હોંગકોંગના અધિકારીઓને નીરવ મોદીને ભારતને સોંપવાનો આગ્રહ કર્યો છે. સંસદ સત્રમાં વિદેશ રાજ્ય મંત્રીએ લેખિત જવાબમાં સંસદમાં જણાવ્યુ હતું કે,નીરવ મોદી હોંગકોંગમાં છે.
થોડા દિવસો પહેલા ભારતે હોંગકોંગ સરકારને નીરવ મોદીની ધરપકડ કરવાનો આગ્રહ કર્યો હતો. 12 એપ્રિલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, અમે હોંગકોંગના અધિકારીઓને નીરવ મોદીને ભારતને સોંપવાનો આગ્રહ કર્યો છે. સંસદ સત્રમાં વિદેશ રાજ્ય મંત્રીએ લેખિત જવાબમાં સંસદમાં જણાવ્યુ હતું કે,નીરવ મોદી હોંગકોંગમાં છે.
2/5
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકએ કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા નીરવ મોદી પાસેથી રૂપિયા વસૂલવા માટે બેંકેં હોંગકોંગની કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ઉપરાંત પીએનબીએ જે દેશમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની સંપત્તિ અને કારોબાર ફેલાયેલો છે તે દેશોમાં કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકએ કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા નીરવ મોદી પાસેથી રૂપિયા વસૂલવા માટે બેંકેં હોંગકોંગની કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ઉપરાંત પીએનબીએ જે દેશમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની સંપત્તિ અને કારોબાર ફેલાયેલો છે તે દેશોમાં કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.
3/5
અધ્યાદેશ મુજબ ભારત કે વિદેશમાં અપરાધથી સંપત્તિનું સર્જન કરનારા લોકોની પ્રોપર્ટી સીઝ કરવા એક મંચ બનાવાશે. આ મંચ ભાગેડુ અપરાધીઓના ભારત વાપસી માટે દબાણ બનાવશે. તેનાથી અપરાધ મામલામાં ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રમાં તેમની સામે કેસ ચલાવો સરળ હશે.
અધ્યાદેશ મુજબ ભારત કે વિદેશમાં અપરાધથી સંપત્તિનું સર્જન કરનારા લોકોની પ્રોપર્ટી સીઝ કરવા એક મંચ બનાવાશે. આ મંચ ભાગેડુ અપરાધીઓના ભારત વાપસી માટે દબાણ બનાવશે. તેનાથી અપરાધ મામલામાં ભારતીય અદાલતોના અધિકાર ક્ષેત્રમાં તેમની સામે કેસ ચલાવો સરળ હશે.
4/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો અધ્યાદેશ લાવવાના ફેંસલો કરવામાં આવ્યો હતો. જે મુજબ બેંકોને ચૂનો લગાવી વિદેશ ભાગી જનારા ગુનેગારોની સંપત્તિ હવે જપ્ત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો અધ્યાદેશ લાવવાના ફેંસલો કરવામાં આવ્યો હતો. જે મુજબ બેંકોને ચૂનો લગાવી વિદેશ ભાગી જનારા ગુનેગારોની સંપત્તિ હવે જપ્ત કરવામાં આવશે.
5/5
હીરા કારોબારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકને 12,600 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના આરોપી છે. સીબીઆઈને આ કૌભાંડની સૂચના મળ્યા બાદ  નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેનો પરિવાર વિદેશ ફરાર થઈ ગયો છે. સરકારે કૌભાંડના બંને માસ્ટર માઇન્ડના પાસપોર્ટ રદ કરી દીધા છે. ઉપરાંત ઈડી દ્વારા નીરવ મોદીની કેટલીક પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવી છે.
હીરા કારોબારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકને 12,600 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના આરોપી છે. સીબીઆઈને આ કૌભાંડની સૂચના મળ્યા બાદ નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેનો પરિવાર વિદેશ ફરાર થઈ ગયો છે. સરકારે કૌભાંડના બંને માસ્ટર માઇન્ડના પાસપોર્ટ રદ કરી દીધા છે. ઉપરાંત ઈડી દ્વારા નીરવ મોદીની કેટલીક પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget