શોધખોળ કરો

આજે થશે પૂર્વ સૈનિક રામકિશનના અંતિમ સંસ્કાર, રાહુલ ગાંધી પણ જશે, આપઘાત પર ઉઠ્યા સવાલ

1/3
સુબેદાર રામકિશન ગ્રેવાલે વન રેન્ક વન પેન્શનને લઈને આપઘાત કર્યો છે. પરંતુ એ તો રામકિશને પણ વિચાર્યું નહીં હોય કે તેમની આત્મહત્યા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ લાવી દેશે. તેની આત્મહત્યા બે મોટી રાજકીય પાર્ટીને રાજકારણ કરવાનું કારણ આપશે.
સુબેદાર રામકિશન ગ્રેવાલે વન રેન્ક વન પેન્શનને લઈને આપઘાત કર્યો છે. પરંતુ એ તો રામકિશને પણ વિચાર્યું નહીં હોય કે તેમની આત્મહત્યા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ લાવી દેશે. તેની આત્મહત્યા બે મોટી રાજકીય પાર્ટીને રાજકારણ કરવાનું કારણ આપશે.
2/3
પીડિત પરિવારને મળવાની જિદ કરનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા અને રાહુલ ગાંધીની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. રામકિશનની આત્મહત્યા ત્યારે મોટો મુદ્દો બની ગયો જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રસ્તા પર હલ્લા બોલ કર્યું. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, સરકારે સ્યુસાઈડને લઈને કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે.
પીડિત પરિવારને મળવાની જિદ કરનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા અને રાહુલ ગાંધીની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. રામકિશનની આત્મહત્યા ત્યારે મોટો મુદ્દો બની ગયો જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રસ્તા પર હલ્લા બોલ કર્યું. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, સરકારે સ્યુસાઈડને લઈને કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે.
3/3
નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનને લઈને સ્સુસાઈડ કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના અંતિમ સંસ્કાર આજે હરિયાણાના ભિવાનીમાં થશે. તેના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે. ગઈકાલે રામકિશને આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ખૂબ હંગામો કર્યો હતો.
નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનને લઈને સ્સુસાઈડ કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના અંતિમ સંસ્કાર આજે હરિયાણાના ભિવાનીમાં થશે. તેના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે. ગઈકાલે રામકિશને આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ખૂબ હંગામો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market| સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પારTirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસોAhmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાંSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Health Tips: શું હ્યદયના દર્દીઓએ વધુ પાણી ન પીવું જોઈએ? જાણો શું છે હકિકત
Health Tips: શું હ્યદયના દર્દીઓએ વધુ પાણી ન પીવું જોઈએ? જાણો શું છે હકિકત
મુસ્લિમો માટે નહી, 'તેલના ખેલમાં' ઇરાને આપ્યું છે ભારત વિરોધી નિવેદન
મુસ્લિમો માટે નહી, 'તેલના ખેલમાં' ઇરાને આપ્યું છે ભારત વિરોધી નિવેદન
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
Embed widget