શોધખોળ કરો

બંધારણ બચાવો અભિયાનમાં બોલ્યા રાહુલ ગાંધી - મોદીના દિલમાં દલિતો માટે જગ્યા નથી

1/3
રાહુલ ગાંધીએ નિશાન સાધતાં કહ્યું કે,
રાહુલ ગાંધીએ નિશાન સાધતાં કહ્યું કે, "જે ટોયલેટને સાફ કરે છે, જે ગંદકી ઉઠાવે છે. તેમનો શું અધ્યાત્મ નથી હોતો, જે વાલ્મિકી સમાજ કરે છે." વાલ્મિકી સમાજનો વ્યક્તિ આ કામ પોતાનું પેટ ભરવા માટે નથી કરતો, પરંતુ આ કામ એટલે કરે છે કેમકે તે આ કામ અધ્યાત્મ માટે કરે છે. તેમના માતા-પિતા સહેલાયથી આ કામ છોડી શકે છે પરંતુ તેઓએ છોડ્યું નહીં. આ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી મુર્દાબાદના સૂત્રોચ્ચારો કર્યાં તો રાહુલ ગાંધીએ નારેબાજી કરવાની મનાઈ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું સમગ્ર દેશ સમજે છે કે મોદીજીને માત્ર મોદીજીમાં રસ છે.
2/3
રાહુલ ગાંધીએ કહ્યું કે,
રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ સમયે દેશની તમામ બંધારણિય સંસ્થાઓમાં RSSના લોકોને બેસાડી દીધાં છે. આ તમામ સંસ્થાઓને બરબાદ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટને કચડવામાં આવી રહી છે. આ અભિયાન આગામી વર્ષ આંબેડકરની જયંતિ સુધી ચાલુ રહેશે. કોંગ્રેસ આ અભિયાનથી મોદી સરકારને દલિત વિરોધ ગણાવીને દલિત વોટ અંકે કરવા માંગે છે, કે જેથી 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળી શકે છે.
3/3
નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં દલિત સમ્મેલનના માધ્યમથી 'સંવિધાન બચાવો અભિયાન'ની શરૂઆત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ દલિતો, અલ્પસંખ્યકો, બળાત્કાર, ન્યાયપાલિકા, ભ્રષ્ટાચાર સહિત અન્ય મુદ્દાઓને હથિયાર બનાવી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પડકાર આપતા કહ્યું મને સંસદમાં 15 મિનિટ બોલવા દેવામાં આવે તો પ્રધાનમંત્રી ઉભા પણ નહી રહી શકે. આ કાર્યક્રમમાં રાહુલ બોલ્યા કે જે મોદીની વિચારધારા છે તેને દેશના દરેક વ્યક્તિએ સમજવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં દલિતોની સામે અત્યાચારો વધી રહ્યા છે. મોદીના દિલમાં દલિતો માટે કોઈ જગ્યા નથી.
નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં દલિત સમ્મેલનના માધ્યમથી 'સંવિધાન બચાવો અભિયાન'ની શરૂઆત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ દલિતો, અલ્પસંખ્યકો, બળાત્કાર, ન્યાયપાલિકા, ભ્રષ્ટાચાર સહિત અન્ય મુદ્દાઓને હથિયાર બનાવી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પડકાર આપતા કહ્યું મને સંસદમાં 15 મિનિટ બોલવા દેવામાં આવે તો પ્રધાનમંત્રી ઉભા પણ નહી રહી શકે. આ કાર્યક્રમમાં રાહુલ બોલ્યા કે જે મોદીની વિચારધારા છે તેને દેશના દરેક વ્યક્તિએ સમજવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં દલિતોની સામે અત્યાચારો વધી રહ્યા છે. મોદીના દિલમાં દલિતો માટે કોઈ જગ્યા નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Embed widget