શોધખોળ કરો
દિલ્હીમાં રાહુલ સાથે સિંધિયા અને કમલનાથની બેઠક પૂર્ણ, ભોપાલમાં થશે CMની જાહેરાત
1/3

જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ ભોપાલ જવા માટે રવાના થઈ ગયા છે. ત્યાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
2/3

સુત્રોની જાણકારી મુજબ કમલનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેની જાહેરાત ભોપાલમાં કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક તસવીર ટ્વીટ કરી છે. જેમા કમલનાથ અને સિંધિયા જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાહુલે લિયો ટોલસ્ટોયનું એક વાક્ય પણ લખ્યું છે,’સમય અને ધૈર્ય, બે શક્તિશાળી યોદ્ધા.’
Published at : 13 Dec 2018 09:16 PM (IST)
View More





















