શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં રાહુલ સાથે સિંધિયા અને કમલનાથની બેઠક પૂર્ણ, ભોપાલમાં થશે CMની જાહેરાત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13211638/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ ભોપાલ જવા માટે રવાના થઈ ગયા છે. ત્યાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13211441/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ ભોપાલ જવા માટે રવાના થઈ ગયા છે. ત્યાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
2/3
![સુત્રોની જાણકારી મુજબ કમલનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેની જાહેરાત ભોપાલમાં કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક તસવીર ટ્વીટ કરી છે. જેમા કમલનાથ અને સિંધિયા જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાહુલે લિયો ટોલસ્ટોયનું એક વાક્ય પણ લખ્યું છે,’સમય અને ધૈર્ય, બે શક્તિશાળી યોદ્ધા.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13211437/index-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુત્રોની જાણકારી મુજબ કમલનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેની જાહેરાત ભોપાલમાં કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક તસવીર ટ્વીટ કરી છે. જેમા કમલનાથ અને સિંધિયા જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાહુલે લિયો ટોલસ્ટોયનું એક વાક્ય પણ લખ્યું છે,’સમય અને ધૈર્ય, બે શક્તિશાળી યોદ્ધા.’
3/3
![નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નામ પર ચર્ચા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં પાર્ટી નેતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતાં. બેઠક બાદ રાહુલના ઘરેથી જતા સમયે કમલનાથે કહ્યું કે, મુખ્યમંત્રી પદ માટે નિર્ણય ભોપાલમાં થશે. આ સિવાય તેઓ કંઇ પણ કહેવાથી બચ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે રાહુલ ગાંધીના ઘરથી બહાર આવ્યા તો તેમને કહ્યું કે,’સીએમ પદ માટે કોઇ રેસ નથી. ભોપાલમાં બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13211432/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નામ પર ચર્ચા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં પાર્ટી નેતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતાં. બેઠક બાદ રાહુલના ઘરેથી જતા સમયે કમલનાથે કહ્યું કે, મુખ્યમંત્રી પદ માટે નિર્ણય ભોપાલમાં થશે. આ સિવાય તેઓ કંઇ પણ કહેવાથી બચ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે રાહુલ ગાંધીના ઘરથી બહાર આવ્યા તો તેમને કહ્યું કે,’સીએમ પદ માટે કોઇ રેસ નથી. ભોપાલમાં બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
Published at : 13 Dec 2018 09:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
રાજકોટ
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)