શોધખોળ કરો

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા માટે 40 હજાર જવાનો તૈનાત

1/4
 સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે,  અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે, અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
2/4
 સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
3/4
 ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget