શોધખોળ કરો

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા માટે 40 હજાર જવાનો તૈનાત

1/4
 સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે,  અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે, અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
2/4
 સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
3/4
 ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
Embed widget