શોધખોળ કરો

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા માટે 40 હજાર જવાનો તૈનાત

1/4
 સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે,  અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
સીઆરપીએફના કમાન્ડેડ આશીષ કુમાર ઝા એ કહ્યું કે, અમરાનાથ યાત્રીઓને લઈ જનારા વાહનોમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટિફિકેશન ટેગ લગવામાં આવશે. જેનાથી સુરક્ષા દળોને તેમની સ્થિતિ વિશે અને વાસ્તવિક સમયમાં જાણકારી મળી શકશે, પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વધુ કડક બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 28 જૂનથી શરુ થતી આ યાત્રા 60 દિવસ સુધી ચાલશે અને તેનું સમાપન 26 ઓગસ્ટ પૂર્ણ થશે.
2/4
 સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
સઘન સુરક્ષા માટે યાત્રા પર ઉપગ્રહોને આધારે નજર રાખવામાં આવશે. યાત્રા માર્ગ પર વિભિન્ન સ્થાનો પર ઝામર અને સીસીટીવી કેમરાઓ લગાવવામાં આવશે. ડૉગ સ્ક્વૉડ અને દ્રુત કાર્યવાહી દળની તૈનાતી વગેરે જેવાં મહત્વનાં નિર્ણયો ઉઠાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક બળોનાં લગભગ 40 હજાર જવાનોને યાત્રા માર્ગ પર અંદાજે બે મહિના સુધી તૈનાત રાખવામાં આવશે.
3/4
 ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથેની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કશ્મીરનાં પોલીસ પ્રમુખ એસ.પી વૈદ્ય પણ શામેલ થયા હતા. બાદમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ બેઠકમાં શામેલ થયાં. રાજનાથસિંહને યાત્રિઓને માટે અન્ય સુવિધાઓ જેવી કે પાણીની સુવિધા, પાયખાનું, વિશ્રામ શિબિરો અને સ્વાસ્થ્ય સંબંધી સેવા વિશે જાણકારી આપવામાં આવી.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 28 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની ગુરૂવારે સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહે આ સમીક્ષા બેઠકમાં અમરનાથ યાત્રાનાં વિવિધ માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરી દીધાં છે. તેઓએ સુરક્ષા વ્યવસ્થામાં શામેલ દરેક પક્ષોને સુરક્ષાનાં બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Advertisement

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
Embed widget