શોધખોળ કરો
રામ રહિમ કેસ: પંજાબ-હરિયાણામાં ખાલી કરાવ્યા 200 આશ્રમ, હિંસાની તપાસ SITને સોંપી
1/3

સરકારની લાપરવાહીની તપાસ માટે હાઈકોર્ટના તમામ FIRની તપાસ એસઆઈટી પાસે કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં હોઈકોર્ટમાં એમેક્સ ક્યૂરી અને કેટલાક વકીલોએ હ્યૂમન રાઈટ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, તોફાન કરી રહેલા લોકોના માથા, છાતી અને ચહેરા પર ગોળી મારવામાં આવી છે જ્યારે દંગો કરી રહેલા લોકોને રોકવા માટે તેના પગને નિશાન બનાવી શકતા હતા.
2/3

હાઈ કોર્ટે પંજાબ-હરિયાણાં તરફથી આપવામાં આવેલી વળતરની દાવેદારી પર પણ સુનાવણી કરી અને તેના દાવાની વિસ્તૃત જાણકારી સાથે હાઈકોર્ટ પાસે જમા કરવા કહ્યું છે. હાઈકોર્ટે હરિયાણા પોલીસને પણ પૂછ્યું કે, જો ભવિષ્યમાં આ રીતે ભીડ આવી જાય તો પાલીસ શું પગલા લઈ શકે છે. હાઈકોર્ટ સ્પષ્ટ કરી દીધુ છે કે, ડેરા સચ્ચા સૌદાની કોઈ પણ પ્રોપર્ટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. માત્ર સંપતિની જાણકારી માંગી છે. હાઈકોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટ તરફથી કોઈપણ સુનવાઈ વખતે વડાપ્રધાનને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.
Published at : 30 Aug 2017 08:08 AM (IST)
View More























