શોધખોળ કરો
ભાજપે શંકર ચૌધરીને બાજુ પર મૂકી રામસિંહને કેમ બનાવવા પડ્યા GCMMFના ચેરમેન? જાણો વિગત
1/7

આ ચૂંટણીમાં 18 ડેરી સંઘના ચેરમેન મતદાન કરવાના હતા અને રાજ્યની 18 જિલ્લાઓની દૂધ ઉત્પાદક મંડળીઓ ભાજપની સાથે હતી તે જોતાં શંકર ચૌધરીની વરણી નક્કી મનાતી હતી પણ રામસિંહે તેમને માત આપી છે. શંકર ચૌધરી હાલમાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો અને હવે તેમને આ બીજો મોટો ફટકો પડ્યો છે.
2/7

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી સ્પષ્ટતા કરી હતી કે, શંકર ચૌધરી અનુભવી અને વરિષ્ઠ નેતા છે તેથી તેમનો ઉપયોગ ભાજપ સંગઠનમાં અન્ય સ્થળે કરાય તે માટે તેમને ચેરમેનપદ નથી અપાયું.
Published at : 30 Jan 2018 10:32 AM (IST)
View More























