શોધખોળ કરો
મોદી સરકારના આ મંત્રી પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જાણો કોણ છે તે....
1/3

રાજેન ગોહેન 1991માં ભાજપ સાથે જોડાયા હતા. વર્ષ 1999, 2004, 2009, 2014ની લોકસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર જીત્યા હતા. જુલાઈ 2016માં તેમને મોદી સરકારમાં રેલવે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
2/3

26 નવેમ્બર, 1950માં જન્મેલ રાજેન ગોહેન નગાંવ સીટ પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. છેલ્લી ચાર ટર્મથી રાજેન ગોહેન આ સીટ પર જીતતા આવ્યા છે. તેમને બે દીકરા અને ત્રણ દીકરી છે. તેઓ ચાના બગીચાના માલિક છે. તેમણે યૂનિવર્સિટી ઓફ ગૌહાટીમાંથી બીએ એલએલબીની ડિગ્રી મેળવી છે.
Published at : 11 Aug 2018 11:07 AM (IST)
View More





















