શોધખોળ કરો

500 અને 2000ની નવી નોટને મે-જુનમાં જ મળી હતી મંજૂરી, તો ઉર્જીત પટેલની સહઈ કેવી રીતે આવી? જાણો ચોંકવનારો ખુલાસો

1/4
એનડીટીવી દ્વારા ફાઇલ કરવામાં આવેલ આરટીઆઇની અરજીના સંદર્ભમાં રિઝર્વ બેંકે આ જવાબ પાઠવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે નવી પ૦૦ અને ર૦૦૦ની નોટ ૧૦ નવેમ્બર ર૦૧૬ના રોજ જારી કરી હતી. આ બંને નોટની ડિઝાઇન સરકારે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. રિઝર્વ બેંકે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા સરકારે જેનુ ૮૬ ટકા સર્કયુલેશન હતુ તે પ૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી હતી.
એનડીટીવી દ્વારા ફાઇલ કરવામાં આવેલ આરટીઆઇની અરજીના સંદર્ભમાં રિઝર્વ બેંકે આ જવાબ પાઠવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે નવી પ૦૦ અને ર૦૦૦ની નોટ ૧૦ નવેમ્બર ર૦૧૬ના રોજ જારી કરી હતી. આ બંને નોટની ડિઝાઇન સરકારે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. રિઝર્વ બેંકે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા સરકારે જેનુ ૮૬ ટકા સર્કયુલેશન હતુ તે પ૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી હતી.
2/4
આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યુ છે કે, સેન્ટ્રલ બોર્ડે ર૦૦૦ની નવી નોટ છાપવાની સ્વીકૃતી ૧૯મી મે ર૦૧૬ના રોજ આપી હતી. જયારે ર૦૦૦ રૂપિયાની નોટ છાપવાની સહમતી બની ત્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે સવાલ એ થાય છે કે પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ ઉપર વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે?
આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યુ છે કે, સેન્ટ્રલ બોર્ડે ર૦૦૦ની નવી નોટ છાપવાની સ્વીકૃતી ૧૯મી મે ર૦૧૬ના રોજ આપી હતી. જયારે ર૦૦૦ રૂપિયાની નોટ છાપવાની સહમતી બની ત્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે સવાલ એ થાય છે કે પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ ઉપર વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે?
3/4
પ૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેના પાંચ મહિના અગાઉ નવી નોટની ડિઝાઇન તૈયાર થઇ ગઇ હતી. આરટીઆઇના જવાબમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલે ચાર્જ લીધા પહેલા રર ઓગષ્ટે નવી નોટની ડિઝાઇન ઉપર સહીઓ કરી હતી.
પ૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેના પાંચ મહિના અગાઉ નવી નોટની ડિઝાઇન તૈયાર થઇ ગઇ હતી. આરટીઆઇના જવાબમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલે ચાર્જ લીધા પહેલા રર ઓગષ્ટે નવી નોટની ડિઝાઇન ઉપર સહીઓ કરી હતી.
4/4
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડે 500 અને 2000 રૂપિયાની નવી નોટની ડિઝાઈનને 19 મે, 2016ના રોજ જ પોતાની બેઠકમાં મંજૂરી આપી દીધી હતી. એક આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે. આ નવી નોટને સરકારે 7 જુન 2016ના રોજ મંજૂરી આપી હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડે 500 અને 2000 રૂપિયાની નવી નોટની ડિઝાઈનને 19 મે, 2016ના રોજ જ પોતાની બેઠકમાં મંજૂરી આપી દીધી હતી. એક આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે. આ નવી નોટને સરકારે 7 જુન 2016ના રોજ મંજૂરી આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Embed widget