શોધખોળ કરો
હવે 500-1000ની જૂની નોટો વારંવાર જમા કરાવવા ગયા તો આવી બનશે, જાણો શું કહ્યું જેટલીએ?
1/6

જેટલીએ કહ્યુ હતુ કે, નોટબંધી પહેલા ૨૩ લાખ કરોડની નોટ છાપવામાં આવી હતી. નોટબંધી વખતે ૨૩ લાખ કરોડ રૂ.ની કરન્સી બજારમાં હતી. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાથી ૧૫ લાખ ૪૪ હજાર કરોડ રૂ.ની નોટ ચલણમાંથી બહાર થઈ છે.
2/6

તેમણે કહ્યુ હતુ કે, વેપારીઓને ઓનલાઇન વેપાર પણ કરી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, નાનો વેપારી બે કરોડના ટર્નઓવર ઉપર પ્રોફીટ ૮ ટકા એટલે કે ૧૬ લાખ માનવામાં આવે છે પણ જો તે ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરશે તો આ લીમીટ ઘટીને ૬ ટકા એટલે કે ૧૨ લાખ માનવામાં આવશે. આ પ્રકારે ડીઝીટલ ટ્રાન્જેકશન કરવાથી તેને ૨ ટકાનો ફાયદો થશે.
Published at : 21 Dec 2016 09:42 AM (IST)
View More























