શોધખોળ કરો

સંજય નિરુપમે આપ્યો અંબાણીની માનહાનિની નોટિસનો જવાબ, જાણો શું કહ્યું

1/5
રિલાયન્સ ગ્રુપ દ્વાર મુંબઈનો વીજળી કારોબાર અદાણી ગ્રુપને વેચવા અંગે ગત દિવસોમાં નિરુપમે રિલાયન્સ ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ રિલાયન્સ ગ્રુપે નિરુપમે માનહાનિની નોટિસ મોકલી તેની સામે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
રિલાયન્સ ગ્રુપ દ્વાર મુંબઈનો વીજળી કારોબાર અદાણી ગ્રુપને વેચવા અંગે ગત દિવસોમાં નિરુપમે રિલાયન્સ ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ રિલાયન્સ ગ્રુપે નિરુપમે માનહાનિની નોટિસ મોકલી તેની સામે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
2/5
જો વિમાનની ખરીદીમાં કોઈ ગોટાળો ન થયો હોય તો તેની જાણકારી અદાલત સમક્ષ કેમ આપવામાં આવતી નથી. ચોક્કસ તેમાં કઈંક છુપાવવામાં આવી રહ્યું છે.
જો વિમાનની ખરીદીમાં કોઈ ગોટાળો ન થયો હોય તો તેની જાણકારી અદાલત સમક્ષ કેમ આપવામાં આવતી નથી. ચોક્કસ તેમાં કઈંક છુપાવવામાં આવી રહ્યું છે.
3/5
આ નોટિસનો જવાબ આપતા નિરુપમે કહ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની કિંમત 5,572 કરોડ રૂપિયા છે તેને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા 18,800 કરોડ રૂપિયામાં ખરીદવાનું કારણ શું છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશન કંપની પહેલાથી જ દેવામાં ફસાયેલી છે.
આ નોટિસનો જવાબ આપતા નિરુપમે કહ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની કિંમત 5,572 કરોડ રૂપિયા છે તેને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા 18,800 કરોડ રૂપિયામાં ખરીદવાનું કારણ શું છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશન કંપની પહેલાથી જ દેવામાં ફસાયેલી છે.
4/5
નિરુપમે કહ્યું કે તેમને આશંકા છે કે ભવિષ્યમાં આ ઋણનો બોજ વીજળીના ભાવ વધારા રૂપે મુંબઈની જનતા પર નાંખવામાં આવી શકે છે. નિરુપમે કહ્યું કે, રાફેલ સોદાનો ઓર્ડર રિલાયન્સ ડિફેન્સને મળ્યો છે. વિમાનની કિંમત વાસ્તવિક કિંમતથી અનેકગણી વધારે હોવાનો આરોપ છે.
નિરુપમે કહ્યું કે તેમને આશંકા છે કે ભવિષ્યમાં આ ઋણનો બોજ વીજળીના ભાવ વધારા રૂપે મુંબઈની જનતા પર નાંખવામાં આવી શકે છે. નિરુપમે કહ્યું કે, રાફેલ સોદાનો ઓર્ડર રિલાયન્સ ડિફેન્સને મળ્યો છે. વિમાનની કિંમત વાસ્તવિક કિંમતથી અનેકગણી વધારે હોવાનો આરોપ છે.
5/5
મુંબઈઃ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ અને રિલાયન્સ ગ્રુપ વચ્ચે જંગ રોચક થઈ રહ્યો છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા નિરુપમને મોકલવામાં આવેલી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસના જવાબમાં તેણે અનિલ અંબાણીને પત્ર લખ્યો છે. પત્રમાં નિરૂપમે પડકાર ફેંક્યો છે કે જો તેમના આરોપ ખોટા હોય તો રિલાયન્સ ગ્રુપ અદાણી સાથે થયેલા કરારને પારદર્શક રીતે જનતા સમક્ષ જાહેર કરે.
મુંબઈઃ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ અને રિલાયન્સ ગ્રુપ વચ્ચે જંગ રોચક થઈ રહ્યો છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા નિરુપમને મોકલવામાં આવેલી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસના જવાબમાં તેણે અનિલ અંબાણીને પત્ર લખ્યો છે. પત્રમાં નિરૂપમે પડકાર ફેંક્યો છે કે જો તેમના આરોપ ખોટા હોય તો રિલાયન્સ ગ્રુપ અદાણી સાથે થયેલા કરારને પારદર્શક રીતે જનતા સમક્ષ જાહેર કરે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
Embed widget