શોધખોળ કરો

સંજય નિરુપમે આપ્યો અંબાણીની માનહાનિની નોટિસનો જવાબ, જાણો શું કહ્યું

1/5
રિલાયન્સ ગ્રુપ દ્વાર મુંબઈનો વીજળી કારોબાર અદાણી ગ્રુપને વેચવા અંગે ગત દિવસોમાં નિરુપમે રિલાયન્સ ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ રિલાયન્સ ગ્રુપે નિરુપમે માનહાનિની નોટિસ મોકલી તેની સામે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
રિલાયન્સ ગ્રુપ દ્વાર મુંબઈનો વીજળી કારોબાર અદાણી ગ્રુપને વેચવા અંગે ગત દિવસોમાં નિરુપમે રિલાયન્સ ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ રિલાયન્સ ગ્રુપે નિરુપમે માનહાનિની નોટિસ મોકલી તેની સામે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
2/5
જો વિમાનની ખરીદીમાં કોઈ ગોટાળો ન થયો હોય તો તેની જાણકારી અદાલત સમક્ષ કેમ આપવામાં આવતી નથી. ચોક્કસ તેમાં કઈંક છુપાવવામાં આવી રહ્યું છે.
જો વિમાનની ખરીદીમાં કોઈ ગોટાળો ન થયો હોય તો તેની જાણકારી અદાલત સમક્ષ કેમ આપવામાં આવતી નથી. ચોક્કસ તેમાં કઈંક છુપાવવામાં આવી રહ્યું છે.
3/5
આ નોટિસનો જવાબ આપતા નિરુપમે કહ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની કિંમત 5,572 કરોડ રૂપિયા છે તેને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા 18,800 કરોડ રૂપિયામાં ખરીદવાનું કારણ શું છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશન કંપની પહેલાથી જ દેવામાં ફસાયેલી છે.
આ નોટિસનો જવાબ આપતા નિરુપમે કહ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની કિંમત 5,572 કરોડ રૂપિયા છે તેને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા 18,800 કરોડ રૂપિયામાં ખરીદવાનું કારણ શું છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશન કંપની પહેલાથી જ દેવામાં ફસાયેલી છે.
4/5
નિરુપમે કહ્યું કે તેમને આશંકા છે કે ભવિષ્યમાં આ ઋણનો બોજ વીજળીના ભાવ વધારા રૂપે મુંબઈની જનતા પર નાંખવામાં આવી શકે છે. નિરુપમે કહ્યું કે, રાફેલ સોદાનો ઓર્ડર રિલાયન્સ ડિફેન્સને મળ્યો છે. વિમાનની કિંમત વાસ્તવિક કિંમતથી અનેકગણી વધારે હોવાનો આરોપ છે.
નિરુપમે કહ્યું કે તેમને આશંકા છે કે ભવિષ્યમાં આ ઋણનો બોજ વીજળીના ભાવ વધારા રૂપે મુંબઈની જનતા પર નાંખવામાં આવી શકે છે. નિરુપમે કહ્યું કે, રાફેલ સોદાનો ઓર્ડર રિલાયન્સ ડિફેન્સને મળ્યો છે. વિમાનની કિંમત વાસ્તવિક કિંમતથી અનેકગણી વધારે હોવાનો આરોપ છે.
5/5
મુંબઈઃ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ અને રિલાયન્સ ગ્રુપ વચ્ચે જંગ રોચક થઈ રહ્યો છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા નિરુપમને મોકલવામાં આવેલી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસના જવાબમાં તેણે અનિલ અંબાણીને પત્ર લખ્યો છે. પત્રમાં નિરૂપમે પડકાર ફેંક્યો છે કે જો તેમના આરોપ ખોટા હોય તો રિલાયન્સ ગ્રુપ અદાણી સાથે થયેલા કરારને પારદર્શક રીતે જનતા સમક્ષ જાહેર કરે.
મુંબઈઃ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ અને રિલાયન્સ ગ્રુપ વચ્ચે જંગ રોચક થઈ રહ્યો છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા નિરુપમને મોકલવામાં આવેલી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસના જવાબમાં તેણે અનિલ અંબાણીને પત્ર લખ્યો છે. પત્રમાં નિરૂપમે પડકાર ફેંક્યો છે કે જો તેમના આરોપ ખોટા હોય તો રિલાયન્સ ગ્રુપ અદાણી સાથે થયેલા કરારને પારદર્શક રીતે જનતા સમક્ષ જાહેર કરે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget