શોધખોળ કરો
શત્રુધ્ન સિંહાએ 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડવાનો આપ્યો સંકેત, જાણો શું કહ્યું
1/5

તેમણે એમ પણ કહ્યું કે, મેં છોડવા માટે પાર્ટી નથી જોઈન કરી. પાર્ટીમાં અનેક લોકો સાથે સારુ વર્તન નથી થઈ રહ્યું. અમારા ગુરુ લાલકૃષ્ણ અડવાણીને જ જોઈ લો. એમના જ નેતૃત્વમાં પાર્ટી 2 બેઠકમાંથી 200 સીટ સુધી પહોંચી હતી. આજે તેઓ ક્યાં છે? તેઓ પાર્ટીને કોઈ અન્ય પદ પર હોવા જોઈતા હતા. પરંતુ આજે તેઓ પાર્ટીમાં અભિભાવકની જેમ છે.
2/5

નોંધનીય છે કે બુધવારે ભાજપથી નારાજ યશવંત સિંહા અને શત્રુધ્ન સિંહા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા. બંનેએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ તમામ પાર્ટીઓને એક કરવાના મમતાના પ્રયાસની પ્રશંસા કરી હતી.
Published at : 29 Mar 2018 09:42 AM (IST)
View More























