શોધખોળ કરો

અયોધ્યા વિવાદ અંગે સ્વામી બોલ્યા- મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ માન્ય રાખે, નહિ તો 2018માં આવશે કાયદો

1/4
બુધવારે સવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યુ છે કે સરયૂ નદીની પાર મસ્જિદ બનાવવાના મારા પ્રસ્તાવને મુસ્લિમ સમાજે માન્ય રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવનો તેઓ અસ્વીકાર કરશે તો વર્ષ 2018માં રાજ્યસભામાં બહુમત બાદ રામ મંદિરના નિર્માણનો કાયદો આવશે.
બુધવારે સવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યુ છે કે સરયૂ નદીની પાર મસ્જિદ બનાવવાના મારા પ્રસ્તાવને મુસ્લિમ સમાજે માન્ય રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવનો તેઓ અસ્વીકાર કરશે તો વર્ષ 2018માં રાજ્યસભામાં બહુમત બાદ રામ મંદિરના નિર્માણનો કાયદો આવશે.
2/4
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાની રહેશે. કોર્ટે રામ મૂર્તિ વાળો ભાગ રામલલા વિરાજમાનને, રામ ચબૂતરા અને સીતા રસોઈનો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમે આ મામલો કોર્ટ બહાર ઉકેલવાની સલાહ આપી છે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાની રહેશે. કોર્ટે રામ મૂર્તિ વાળો ભાગ રામલલા વિરાજમાનને, રામ ચબૂતરા અને સીતા રસોઈનો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમે આ મામલો કોર્ટ બહાર ઉકેલવાની સલાહ આપી છે.
3/4
નવી દિલ્લી: અયોધ્યા મંદિર વિવાદ પર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ સ્વીકારી લે નહિ તો 2018માં રાજ્યસભામાં ભાજપની બહુમતી હશે તો કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંગળવારે જ સુપ્રીમ કોર્ટે આ અંગે વાતચીત કરીને સમાધાન કરવાની સલાહ આપી હતી.
નવી દિલ્લી: અયોધ્યા મંદિર વિવાદ પર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ સ્વીકારી લે નહિ તો 2018માં રાજ્યસભામાં ભાજપની બહુમતી હશે તો કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંગળવારે જ સુપ્રીમ કોર્ટે આ અંગે વાતચીત કરીને સમાધાન કરવાની સલાહ આપી હતી.
4/4
મંગળવારે સુપ્રીમના ચીફ જસ્ટિસ ખહેરે કહ્યું હતું કે આ મામલો સંવેદનશીલ છે. આ પ્રકારના કેસમાં આંતરિક સહમતિથી નિર્ણય થવો જોઈએ. જો બંને પક્ષ વાતચીત કરવા તૈયાર હોય તો મધ્યસ્થી તરીકે હું પોતે તૈયર છું. સુપ્રીમ કોર્ટની આ સલાહનો ભાજપ અને સરકાર બંનેએ સ્વીકાર કર્યો છે. પણ બાબરી મસ્જિદ એક્શન કમિટીએ કહ્યું છે કે કોર્ટ બહાર તેમને ન્યાય મળશે તે વાત પર તેમને જરાય વિશ્વાસ નથી. આથી સુપ્રીમ આ અંગે અંતિમ નિર્ણય કરે. એટલે કે અયોધ્યા વિવાદ ફરી છ વર્ષ પહેલા હતો ત્યાં આવી ગયો છે. ઈલાહાબાદ હાઈકોર્ટે આ અંગે છ વર્ષ પહેલા ફેસલો આપ્યો હતો.
મંગળવારે સુપ્રીમના ચીફ જસ્ટિસ ખહેરે કહ્યું હતું કે આ મામલો સંવેદનશીલ છે. આ પ્રકારના કેસમાં આંતરિક સહમતિથી નિર્ણય થવો જોઈએ. જો બંને પક્ષ વાતચીત કરવા તૈયાર હોય તો મધ્યસ્થી તરીકે હું પોતે તૈયર છું. સુપ્રીમ કોર્ટની આ સલાહનો ભાજપ અને સરકાર બંનેએ સ્વીકાર કર્યો છે. પણ બાબરી મસ્જિદ એક્શન કમિટીએ કહ્યું છે કે કોર્ટ બહાર તેમને ન્યાય મળશે તે વાત પર તેમને જરાય વિશ્વાસ નથી. આથી સુપ્રીમ આ અંગે અંતિમ નિર્ણય કરે. એટલે કે અયોધ્યા વિવાદ ફરી છ વર્ષ પહેલા હતો ત્યાં આવી ગયો છે. ઈલાહાબાદ હાઈકોર્ટે આ અંગે છ વર્ષ પહેલા ફેસલો આપ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Embed widget