શોધખોળ કરો
‘અમિત શાહ કોંગ્રેસ મુક્ત નહીં, મુસ્લિમ મુક્ત દેશ ઈચ્છે છે’, જાણો ક્યા નેતાએ કર્યું આ નિવેદન
1/4

ઓવૈસીની પાર્ટી AIMIMનો પણ કેટલીક સીટો પર દબદબો રહ્યો છે. હાલમાં તેલંગાના વિધાનસભામાં પાર્ટીના સાત ધારાસભ્ય છે. તેલંગાનાની તમામ 19 સીટો પર સાત ડિસેમ્બરે મતદાન થશે. વોટોની ગણતરી 11 ડિસેમ્બરે થશે.
2/4

નવી દિલ્હીઃ તેલંગાના વિધાનસભા ચૂંટણી પ્રચારમાં લાગેલ AIMIMના સાંસદ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહન પર નિશાન સાધતા કહ્યું કે, તે મજલિસ (AIMIM) મુક્ત નહીં પણ મુસલમાન મુક્ત દેશ ઈચ્છે છે. ઓવૈસીએ તેલંગાનાના કહાદુરપુરમાં કહ્યું, ‘અમિત શાહ બોલી રહ્યા છે મજલિસ મુક્ત, તમે પણ જશો. તમે મજલિસ મુક્ત નહીં પણ ભારતથી મુસલમાનોને ભગાડવા માગો છો. તમે કોંગ્રેસ મુક્ત નથી ઈચ્છતા. મુસ્લિમોને બંધારણે અધિકાર આપ્યા છે.’
Published at : 08 Nov 2018 11:30 AM (IST)
View More





















