શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સેના અને પોલીસને આપી ધમકી, કહ્યું- 'નોકરી છોડી દો નહીં તો ઘરમાં ઘૂસીને મારી નાંખીશું'
1/6

એક સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ વર્ષની શરૂઆતના છ મહિનામાં આતંકીઓએ 39 સુરક્ષાદળોના જવાનોની હત્યા કરી દીધી છે, જેમાં 17 સેનાના જવાન, 20 પોલીસકર્મી અને બે સીઆરપીએફના જવાન સામેલ છે. જાન્યુઆરીથી જુનની વચ્ચે 2018ની વચ્ચે આતંકીઓના હુમલામાં 98 જવાન ઘાયલ થયા છે.
2/6

ઘરમાં ઘૂસેલા આતંકવાદીઓએ તેમને ઘમકાવ્યા અને કહ્યું કે, જો તમે (પોલીસકર્મીઓએ) નોકરી ના છોડી તો તમારી હત્યા કરી કરી દઇશું. આ છેલ્લા ત્રણ દિવસાં ઘાટીમાં જમ્મુ તથા કાશ્મીરમાં પોલીસ સહિત સુરક્ષાદળો પર થયેલા હુમલાની ત્રીજી ઘટના છે.
Published at : 01 Aug 2018 12:58 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















