શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સેના અને પોલીસને આપી ધમકી, કહ્યું- 'નોકરી છોડી દો નહીં તો ઘરમાં ઘૂસીને મારી નાંખીશું'

1/6
એક સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ વર્ષની શરૂઆતના છ મહિનામાં આતંકીઓએ 39 સુરક્ષાદળોના જવાનોની હત્યા કરી દીધી છે, જેમાં 17 સેનાના જવાન, 20 પોલીસકર્મી અને બે સીઆરપીએફના જવાન સામેલ છે. જાન્યુઆરીથી જુનની વચ્ચે 2018ની વચ્ચે આતંકીઓના હુમલામાં 98 જવાન ઘાયલ થયા છે.
એક સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ વર્ષની શરૂઆતના છ મહિનામાં આતંકીઓએ 39 સુરક્ષાદળોના જવાનોની હત્યા કરી દીધી છે, જેમાં 17 સેનાના જવાન, 20 પોલીસકર્મી અને બે સીઆરપીએફના જવાન સામેલ છે. જાન્યુઆરીથી જુનની વચ્ચે 2018ની વચ્ચે આતંકીઓના હુમલામાં 98 જવાન ઘાયલ થયા છે.
2/6
ઘરમાં ઘૂસેલા આતંકવાદીઓએ તેમને ઘમકાવ્યા અને કહ્યું કે, જો તમે (પોલીસકર્મીઓએ) નોકરી ના છોડી તો તમારી હત્યા કરી કરી દઇશું. આ છેલ્લા ત્રણ દિવસાં ઘાટીમાં જમ્મુ તથા કાશ્મીરમાં પોલીસ સહિત સુરક્ષાદળો પર થયેલા હુમલાની ત્રીજી ઘટના છે.
ઘરમાં ઘૂસેલા આતંકવાદીઓએ તેમને ઘમકાવ્યા અને કહ્યું કે, જો તમે (પોલીસકર્મીઓએ) નોકરી ના છોડી તો તમારી હત્યા કરી કરી દઇશું. આ છેલ્લા ત્રણ દિવસાં ઘાટીમાં જમ્મુ તથા કાશ્મીરમાં પોલીસ સહિત સુરક્ષાદળો પર થયેલા હુમલાની ત્રીજી ઘટના છે.
3/6
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ત્રાસ વધી રહ્યો છે, હવે તેમનો સૉફ્ટ ટાર્ગેટ પોલીસકર્મીઓ અને સુરક્ષાદળોના જવાનો બની રહ્યાં છે. આતંકીઓ સતત ઘરમાં ઘૂસીને પોલીસ અને સેનાના જવાનો પર એટેક કરી રહ્યાં છે. પુલવામા જિલ્લામાં રવિવારે સીઆરપીએફ જવાનની તેમના ઘરે ઘૂસીને હત્યા બાદ આતંકીઓએ હવે ત્રણ પોલીસકર્મીઓને તેમના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કરી દીધો છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ત્રાસ વધી રહ્યો છે, હવે તેમનો સૉફ્ટ ટાર્ગેટ પોલીસકર્મીઓ અને સુરક્ષાદળોના જવાનો બની રહ્યાં છે. આતંકીઓ સતત ઘરમાં ઘૂસીને પોલીસ અને સેનાના જવાનો પર એટેક કરી રહ્યાં છે. પુલવામા જિલ્લામાં રવિવારે સીઆરપીએફ જવાનની તેમના ઘરે ઘૂસીને હત્યા બાદ આતંકીઓએ હવે ત્રણ પોલીસકર્મીઓને તેમના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કરી દીધો છે.
4/6
આ પહેલા રવિવારે આતંકીઓએ સીઆરપીએફના જવાન નસીર અહેમતની પુલવામામાં જિલ્લાના નાયરા સ્થિતિ તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. શનિવારે આતંકીઓએ SPO મુદાસિર અહેમદ લોનને પુલવામા જિલ્લાના ત્રાલમાંથી કિડનેપ કરી લીધા અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો, જોકે આતંકીઓએ તેમને છીડી દીધા હતા. તેમને ચેતાવણી આપવામાં આવી હતી કે તેમને નોકરી છોડી દો. લોન જમ્મુ-કાશ્મીરમાં કૂક છે.
આ પહેલા રવિવારે આતંકીઓએ સીઆરપીએફના જવાન નસીર અહેમતની પુલવામામાં જિલ્લાના નાયરા સ્થિતિ તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. શનિવારે આતંકીઓએ SPO મુદાસિર અહેમદ લોનને પુલવામા જિલ્લાના ત્રાલમાંથી કિડનેપ કરી લીધા અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો, જોકે આતંકીઓએ તેમને છીડી દીધા હતા. તેમને ચેતાવણી આપવામાં આવી હતી કે તેમને નોકરી છોડી દો. લોન જમ્મુ-કાશ્મીરમાં કૂક છે.
5/6
6/6
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે હથિયારધારી આતંકીઓએ ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. તે તેમના ઘરોમાં ઘૂસ્યા અને નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે હથિયારધારી આતંકીઓએ ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. તે તેમના ઘરોમાં ઘૂસ્યા અને નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget