આ ઉપરાંત હેગડે તાજમહેલ પર પણ અજીબોગરીબ દાવો કર્યો છે, તેમને કહ્યું કે તાજમહેલ એક શિવ મંદિર હતું, જેને રાજા પરમતીર્થે બનાવ્યુ હતુ, તેનુ નામ તેજો મહાલયા હતું. બાદમાં શાહજહાંએ તેનુ નામ બદલીને તાજમહેલ કરી દીધુ હતુ.
2/4
3/4
કર્ણાટકાના ઉત્તરા કન્નડના સાંસદ અને કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી અનંત હેગડેએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિ, જે હિન્દુ છોકરીઓની છેડતી કરે કે તેને ટચ કરે છે, તો તેનો હાથ ના રહેવો જોઇએ.... ઇતિહાસ તમે આ રીતે જ લખો છો, જ્યાં તમે ઇતિહાસ લખો છો તો તમારી અંદર સાહસ આવે છે, અને ઇતિહાસ વાંચો છો તો તમારી અંદર ડર પેદા થાય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ઇતિહાસ લખવો છે કે ઇતિહાસ વાંચવો છે.
4/4
બેગ્લુંરુઃ પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનંત હેગડે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું જો કોઇ વ્યક્તિ હિન્દુ છોકરીઓની છેડતી કરે છે તો તેનો હાથ ના રહેવો જોઇએ. અનંત હેગડેએ તાજમહેલ પર પણ વિચિત્ર દાવો કર્યો છે.