શોધખોળ કરો

UP: બિજનોરમાં કેમિકલ ફેકટરીમાં આગ, 6નાં મોત, 3 લાપતા

1/3
બાયો ગેસ ટેંકમાં વેલ્ડિંગ સમયે વિસ્ફોટ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અટલ કુમાર રાય અને એસપી ઉમેશ કુમાર સિંહ તમામ અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં રાયબરેલીમાં NTPCનું બોઇલર ફાટવાથી 29 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બાયો ગેસ ટેંકમાં વેલ્ડિંગ સમયે વિસ્ફોટ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અટલ કુમાર રાય અને એસપી ઉમેશ કુમાર સિંહ તમામ અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં રાયબરેલીમાં NTPCનું બોઇલર ફાટવાથી 29 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
2/3
વિસ્ફોટની ઝપટમાં આવવામાં મજૂરો બોલગોવિંદ, રવિ, લોકેન્દ્ર, કમલવીર, વિક્રાંત અને ચેતરામના મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ બે મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્રણ મજૂરો લાપતા હોવાનું કહેવાય છે.
વિસ્ફોટની ઝપટમાં આવવામાં મજૂરો બોલગોવિંદ, રવિ, લોકેન્દ્ર, કમલવીર, વિક્રાંત અને ચેતરામના મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ બે મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્રણ મજૂરો લાપતા હોવાનું કહેવાય છે.
3/3
 બિજનોરઃ ઉત્તર પ્રદેશના બિજનોરમાં બુધવારે એક પેટ્રોકેમિકલ ફેક્ટ્રીમાં વેલ્ડિંગ સમયે વિસ્ફોટ થવાથી 6 મજૂરોના મોત થયા હતા. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્રણ મજૂર લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. એએસપી ગ્રામીણ વિશ્વજીત શ્રીવાસ્તવના કહેવા મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ નગીના માર્ગ સ્થિત મોહિત પેટ્રો કેમિકલમાં વિસ્ફોટ થયો હતો.
બિજનોરઃ ઉત્તર પ્રદેશના બિજનોરમાં બુધવારે એક પેટ્રોકેમિકલ ફેક્ટ્રીમાં વેલ્ડિંગ સમયે વિસ્ફોટ થવાથી 6 મજૂરોના મોત થયા હતા. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્રણ મજૂર લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. એએસપી ગ્રામીણ વિશ્વજીત શ્રીવાસ્તવના કહેવા મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ નગીના માર્ગ સ્થિત મોહિત પેટ્રો કેમિકલમાં વિસ્ફોટ થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget