શોધખોળ કરો
અંધવિશ્વાસને તોડવા CM યોગી જશે નોઈડા, ખુરશી ગુમાવવાના ડરથી ત્યાં જવા કોઈ મુખ્યમંત્રીએ નથી કરી હિમ્મત
1/5

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા જવાનો નિર્ણય કર્યો છે. 25 ડિસેમ્બરે મેટ્રોને લીલી ઝંડી આપવા ઉદ્ધઘાટન સમારોહમાં જવાના છે. સીએમ યોગી લાંબા સમયથી ચાલી આવેલા અંધવિશ્વાસને તોડવા જઈ રહ્યા છે. જો કે આ એક અંધવિશ્વાસ છે કે જે ઉત્તર પ્રદેશના કોઈ મુખ્યમંત્રી પોતાના પોતાના કાર્યકાળ દરમિયાન નોઈડાની મુલાકાત કરે તો તેને ખુરશી ગુમાવવી પડે છે. માયાવતીને છોડી અનેક મુખ્યમંત્રીઓ ડરના કારણે નોઈડા નથી ગયા.
2/5

અંધવિશ્વાસના હાથે મજબૂર સીએમ નોઈડાના તમામ સરકારી કાર્યક્રમો દિલ્લી અને લખનઉથી જ કરતા રહ્યા. નોઈડા જવાથી સત્તા ગુમવવાની અંધવિશ્વાસવાળી કહાની વીરબહાદુર સિંહના સમયથી શરૂ થઈ હતી. જ્યારે 1988માં રાજ્યના મુખ્યમંત્રી વીરબહાદુર સિંહ હતા ત્યારે તેઓ નોઈડા ગયા હતા અને તેના બીજા જ દિવસે તેનું રાજીનામું થઈ ગયું. ત્યારથી નોઈડા જવું દરેક મુખ્યમંત્રી માટે અશુભ અને અછૂત બની ગયું.
Published at : 20 Dec 2017 05:41 PM (IST)
Tags :
Cm YogiView More























