શોધખોળ કરો
કુંભ મેળાને ખાસ બનાવશે આ 4 સુવિધાઓ, શ્રદ્ધાળુઓનું દરેક કામ થશે સરળ
1/5

એર ઇન્ડિયા કુંભ મેળા માટે જુદા જુદા શહેર અને પ્રયાગરાજની વચ્ચે વિશે ઉડાનની વ્યવસ્થા કરશે. વિશેશ ઉડાન 13 જાન્યુઆરીથી 30 માર્ચની વચ્ચે ચાલશે. તેના દ્વારા અલાહબાદને દિલ્હી, અમદાવાદ અને કોલકાતાની સાથે જોડવામાં આવશે.
2/5

રૂપિયા માટે આમતેમ ભટકવાની જરૂર નહીં: કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુ અને પ્રવાસીઓને રૂપિયા માટે આમતેમ ભટકવું નહીં પડે. કુંભ મેળામાં દરેક સેક્ટરમાં કામચલાઉ બેંકો બનાવવામાં આવશે, જ્યારે અનેક જગ્યાએ એટીએમ પણ લગાવવામાં આવશે. આ કામચલાઉ એટીએમની ખાસિયત એ હશે કે અહીં કોઈપણ સમયે રોકડ મળી રહેશે. અહીં મૂકવામાં આવેલ તમામ એટીએમ 24 કલાક ખુલા રહેશે અને એટીએમમાં 24 કલાક રોકડ ઉપલબ્ધ હશે.
Published at : 08 Jan 2019 10:16 AM (IST)
View More





















