શોધખોળ કરો

યોગીનું નાટક, દલિત પરિવારને ત્યાં જમવા ગયા ને હોટલમાંથી મંગાવ્યું ભોજન

1/6
યોગી સરકારમાં મંત્રી સુરેશ રાણા જ્યારે અલીગઢમાં એક દલિતના ઘરે ભોજન લેવા પહોંચ્યા તો ખરાં પરંતુ તે અને તેમની સાથે આવેલા તમામ માટે હોટલમાંથી જમવાનું મંગાવવામાં આવ્યું હતું અને મંત્રી સહિતના લોકોએ એ ભોજન જમ્યા હતાં. આમ દલિતોની પડખે ઉભી હોવાની છાપ ઉપસાવવાની તનતોડ મહેનત કરી રહેલી ઉત્તર પ્રદેશ સરકાર માટે આ દાવ ઉંધો પડી ગયો હતો.
યોગી સરકારમાં મંત્રી સુરેશ રાણા જ્યારે અલીગઢમાં એક દલિતના ઘરે ભોજન લેવા પહોંચ્યા તો ખરાં પરંતુ તે અને તેમની સાથે આવેલા તમામ માટે હોટલમાંથી જમવાનું મંગાવવામાં આવ્યું હતું અને મંત્રી સહિતના લોકોએ એ ભોજન જમ્યા હતાં. આમ દલિતોની પડખે ઉભી હોવાની છાપ ઉપસાવવાની તનતોડ મહેનત કરી રહેલી ઉત્તર પ્રદેશ સરકાર માટે આ દાવ ઉંધો પડી ગયો હતો.
2/6
અલીગઢના તહસીલ ખેર વિસ્તારમાં યોગી સરકારના મંત્રી સુરેશ રાણા લાવ લશ્કર સાથે પહોંચ્યાં હતાં. અહીં તેમણે દલિતના ઘરે ભોજન લીધું હતું. પરંતુ ભોજનમાં નેતાજીએ સલાડ, દાલ-મખની, પાલક-પનીર, છોલે-ચાવલ, પાલક-પનીર, અડધની દાળ, મિક્સ વેજ, રાયતા, બુંદી, તંદૂરી રોટી ઉપરાંત મિઠાઈમાં ગુલાબ-જાંબુ, કોફી અને મિનરલ વોટરની લિજ્જત માણી હતી.
અલીગઢના તહસીલ ખેર વિસ્તારમાં યોગી સરકારના મંત્રી સુરેશ રાણા લાવ લશ્કર સાથે પહોંચ્યાં હતાં. અહીં તેમણે દલિતના ઘરે ભોજન લીધું હતું. પરંતુ ભોજનમાં નેતાજીએ સલાડ, દાલ-મખની, પાલક-પનીર, છોલે-ચાવલ, પાલક-પનીર, અડધની દાળ, મિક્સ વેજ, રાયતા, બુંદી, તંદૂરી રોટી ઉપરાંત મિઠાઈમાં ગુલાબ-જાંબુ, કોફી અને મિનરલ વોટરની લિજ્જત માણી હતી.
3/6
ભાજપ ઈચ્છે છે કે, સરકારના મંત્રી દલિતના ભોજન લે અને તેમના ઘરે રાતવારસો પણ કરે. પરંતુ સુરેશ રાણાએ દલિતના ઘરે રાતવારસો કરવાના બદલે સુવિધાથી સભર એવા સામુદાયિક કેન્દ્રમાં કર્યો હતો. સુરેશ રાણાના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે. દલિતોને મનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ માટે હવે દાવ ઉલટો પડી ગયો છે.
ભાજપ ઈચ્છે છે કે, સરકારના મંત્રી દલિતના ભોજન લે અને તેમના ઘરે રાતવારસો પણ કરે. પરંતુ સુરેશ રાણાએ દલિતના ઘરે રાતવારસો કરવાના બદલે સુવિધાથી સભર એવા સામુદાયિક કેન્દ્રમાં કર્યો હતો. સુરેશ રાણાના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે. દલિતોને મનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ માટે હવે દાવ ઉલટો પડી ગયો છે.
4/6
દલિતોના મુદ્દે ઘેરાયલ ભાજપએ હવે તેમને મનાવવાનો પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશ સરકારના એક પછી એક મંત્રીઓ દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લઈ તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ યોગી આદિત્યનાથ આમ કરી ચુક્યાં છે. પરંતુ હવે એક નવો જ વિવાદ સામે આવ્યો છે.
દલિતોના મુદ્દે ઘેરાયલ ભાજપએ હવે તેમને મનાવવાનો પ્રયાસ કરે છે. ઉત્તર પ્રદેશ સરકારના એક પછી એક મંત્રીઓ દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લઈ તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ખુદ યોગી આદિત્યનાથ આમ કરી ચુક્યાં છે. પરંતુ હવે એક નવો જ વિવાદ સામે આવ્યો છે.
5/6
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં દલિત પરિવારના ઘરે જઈને ભોજન લીધું હતું. જોકે યોગીના આ નિર્ણયને લઈને વિવાદ સર્જાયો હતો. તે સમયે એવી વાત બહાર આવી હતી કે યોગી માટે રોટલી તેમની જ મંત્રી સ્વાતિ સિંહે બનાવી હતી. સ્વાતિ સિંહ ઠાકુર જાતિના છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં દલિત પરિવારના ઘરે જઈને ભોજન લીધું હતું. જોકે યોગીના આ નિર્ણયને લઈને વિવાદ સર્જાયો હતો. તે સમયે એવી વાત બહાર આવી હતી કે યોગી માટે રોટલી તેમની જ મંત્રી સ્વાતિ સિંહે બનાવી હતી. સ્વાતિ સિંહ ઠાકુર જાતિના છે.
6/6
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Embed widget