શોધખોળ કરો
વીરપ્પા મોઇલીએ કહ્યું- ‘મણીશંકર-સિબ્બલના નિવેદનથી ગુજરાતમાં થયું નુકશાન’
1/5

તેમને કહ્યું કે, ‘’આજે દેશના મોટા નેતાની જેમ લોકો રાહુલ ગાંધીને જુએ છે, જે નરેન્દ્ર મોદીને પડકારી શકે છે, એટલા માટે કોંગ્રેસના દરેક નેતાની ફરજ છે કે કોઇ એવું નિવેદન ના આપે જેનાથી પાર્ટીને નુકશાન પહોંચે.’’
2/5

એટલું જ નહીં મોઇલીએ એ પણ કહ્યું કે, ‘’પાર્ટી નેતાઓને એ વાતનો ખ્યાલ હોવો જોઇએ આજે જ્યારે રાહુલ ગાંધી પોતાને રાષ્ટ્રીય રાજનીતિમાં સ્થાપિત કરી ચૂક્યા છે, ત્યારે તેમની મદદ કરવી જોઇએ અને પુરેપુરું સમર્થન આપવું જોઇએ.
Published at : 20 Dec 2017 11:49 AM (IST)
Tags :
Gujarat Assembly ElectionView More























