શોધખોળ કરો
તોગડિયા અને ભાજપ વિવાદમાં VHP નેતાઓએ કરી RSSને મધ્યસ્થીની માંગ
1/5

જોકે, પ્રવિણ તોગડિયા પર વિશ્વ હિન્દુ પરિષદ પણ તેનાથી દુર ભાગી રહ્યું છે. અલ્હાબાદમાં માઘ મેળામાં 29 જાન્યુઆરીએ થનારી વીએચપીની માર્ગદર્શક મંડળની બેઠક અને સંત સંમેલનમાં તોગડિયાના મુદ્દે કોઇ ચર્ચા નહીં થાય. તોગડિયાએ પીએમ મોદી પર તેમના વિરુદ્ધ કાવતરાં રચવાનો આરોપ લગાવ્યો છે. વીએચપી પોતાના જ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાના આરોપો પર ખુલીને નથી બોલી રહ્યું. તોગડિયા પણ માર્ગદર્શક મંડળની યોજાનારી બેઠકમાં સામેલ નહીં થાય.
2/5

સુત્રો અનુસાર, તોગડિયાના આરોપો પર ના વીએચપી કે ના આરએસએસ કંઇ બોલવા તૈયાર છે. આવામાં હવે વીએચપી નેતા આરએસએસ સાથે મધ્યસ્થી કરવાની માંગ કરી રહ્યાં છે.
Published at : 18 Jan 2018 11:39 AM (IST)
View More























