શોધખોળ કરો
વિવેક હત્યાકાંડ: આરોપી કોન્સ્ટેબલના સમર્થનમાં ‘કાળો દિવસ’ ઉજવવા પર 6 પોલીસકર્મી સસ્પેન્ડ
1/6

ઉલ્લેખનીય છે કે, લખનઉમાં એક પોલીસ કોન્સ્ટેબલે એપલના એરિયા મેનેજરને થોડા દિવસ પહેલા ગોળી મારી હત્યા કરી દીધી છે. જેને લઈને લખનઉ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. મૃતકના સહયોગીએ જણાવ્યું કે, પોલીસ કોસ્ટેબલ ચેકિંગ દરમિયાન વિવેક તિવારીને ગોળી મારી દીધી હતી. જો કે, પોલીસે સ્વબચાવ માટે ગોળી ચલાવી હોવોનું જણાવ્યું હતું.
2/6

બેઠક બાદ ડીજીપીએ ત્રણ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે અન્ય પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે મોડી રાત સુધી આ મામલે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Published at : 05 Oct 2018 09:07 PM (IST)
Tags :
Up PoliceView More





















