શોધખોળ કરો
બેંક ખાતામાંથી ઉપાડની મર્યાદા ક્યારે દૂર થશે ? જાણો મહત્વની માહિતી
1/5

કોઈ પણ ખાતાધારક હાલ પોતાના ખાતામાંથી સપ્તાહમાં રૂપિયા 24,000થી વધુ રકમ ઉપાડી શકતો નથી. એટીએમની દૈનિક ઉપાડની મર્યાદા રૂપિયા 2500 છે. કંપનીઓ માટે ઉપાડની સાપ્તાહિક મર્યાદા 50,000 અને ખેડુતો માટે રૂ. 25,000 છે. લગ્ન હોય તેવા પરિવારો એક વખત રૂ. 2.50 લાખ ઉપાડી શકે છે.
2/5

બેન્કો દ્વારા જૂની નોટ સ્વીકારવાનુ બંધ થયાના એક દિવસ પછી એટલે કે, 31 ડિસેમ્બરથી રોકડ ઉપાડ પરનો અંકુશ દુર થશે, એવી આશા રાખવામાં આવી હતી પણ એ આશા ફળે તેવી શક્યતા નથી. વડાપ્રધાન મોદીએ ડિમોનેટાઇઝેશનની જાહેરાત વખતે લોકોને 50 દિવસ મુશ્કેલી વેઠવાની અપીલ કરી હતી.
Published at : 09 Dec 2016 03:47 PM (IST)
View More























