શોધખોળ કરો

કરુણાનિધિની સમાધિ મરીના બીચ પર કરવા પાછળનું આ છે રસપ્રદ કારણ, જાણો વિગતે

1/7
નોંધનીય છે કે, તામિલનાડુ સરકારે ડીએમકે પ્રમુખને મરીના બીચ પર દફનાવવાની માંગ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી, સરકારે કહ્યું હતું કે, અમે બે એકર જમીન અને રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવાનું વચન આપ્યુ છે.
નોંધનીય છે કે, તામિલનાડુ સરકારે ડીએમકે પ્રમુખને મરીના બીચ પર દફનાવવાની માંગ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી, સરકારે કહ્યું હતું કે, અમે બે એકર જમીન અને રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવાનું વચન આપ્યુ છે.
2/7
3/7
ઉપરાંત તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એઆઇએડીએમકેના પૂર્વ પ્રમુખ જે જયલલિતાને પણ મરિના બીચ પર એઆઇએડીએમકેના સંસ્થાપક અને જયાના મેન્ટર એમજીઆઇરની સમાધિની પાસે દફનાવવામાં આવ્યા હતા. 5 ડિસેમ્બર 2016 ના રોજ જયલલિતાનુ મૃત્યુ થયુ હતું તે સમયે તે તામિલનાડુના મુખ્યમંત્રી હતા.
ઉપરાંત તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એઆઇએડીએમકેના પૂર્વ પ્રમુખ જે જયલલિતાને પણ મરિના બીચ પર એઆઇએડીએમકેના સંસ્થાપક અને જયાના મેન્ટર એમજીઆઇરની સમાધિની પાસે દફનાવવામાં આવ્યા હતા. 5 ડિસેમ્બર 2016 ના રોજ જયલલિતાનુ મૃત્યુ થયુ હતું તે સમયે તે તામિલનાડુના મુખ્યમંત્રી હતા.
4/7
મરીના બીચ પર બીજી સમાધિ એમજીઆર મેમોરિયલ છે. આ સમાધિ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ જી રામચંદ્રનની છે. રાજનીતિમાં આવ્યા પહેલા તામિલ ફિલ્મોમાં લોકપ્રિય અભિનેતા હતા. તે 1953 સુધી કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ બાદમાં તેમને સીએન અન્નાદૂરાઇની પાર્ટી ડીએમકે જોઇન કરી લીધી હતી. એમજીઆરનુ મૃત્યુ તામિલનાડુના સીએમ હતા ત્યારે 24 ડિસેમ્બર, 1987ના રોજ થયુ હતું.
મરીના બીચ પર બીજી સમાધિ એમજીઆર મેમોરિયલ છે. આ સમાધિ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ જી રામચંદ્રનની છે. રાજનીતિમાં આવ્યા પહેલા તામિલ ફિલ્મોમાં લોકપ્રિય અભિનેતા હતા. તે 1953 સુધી કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ બાદમાં તેમને સીએન અન્નાદૂરાઇની પાર્ટી ડીએમકે જોઇન કરી લીધી હતી. એમજીઆરનુ મૃત્યુ તામિલનાડુના સીએમ હતા ત્યારે 24 ડિસેમ્બર, 1987ના રોજ થયુ હતું.
5/7
તામિલનાડુંના મરીના બીચ પર દફન થવા વાળામાં સૌથી પહેલા નેતા સીએને અન્નાદૂરઇ હતાં, કાન્જીવરમ નટરાજન અન્નાદુરાઇનું મોત 3 ફેબ્રુઆરી, 1969એ થયું હતું, પોતાના મોતના સમયે તે અન્નાદુરાઇના સીએમ હતાં. સી એન અન્નાદુરાઇ તામિલનાડુના લોકપ્રિય નેતા હતા, ભારતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી તથા 'દ્રવિડ મુન્નેત્ર કડગમ' (ડીએમકે) પાર્ટીના સંસ્થાપક હતા. સાથે જ તે DMK પ્રમુખ એમ કરુણાનિધિના રાજકીય ગુરુ પણ હતા.
તામિલનાડુંના મરીના બીચ પર દફન થવા વાળામાં સૌથી પહેલા નેતા સીએને અન્નાદૂરઇ હતાં, કાન્જીવરમ નટરાજન અન્નાદુરાઇનું મોત 3 ફેબ્રુઆરી, 1969એ થયું હતું, પોતાના મોતના સમયે તે અન્નાદુરાઇના સીએમ હતાં. સી એન અન્નાદુરાઇ તામિલનાડુના લોકપ્રિય નેતા હતા, ભારતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી તથા 'દ્રવિડ મુન્નેત્ર કડગમ' (ડીએમકે) પાર્ટીના સંસ્થાપક હતા. સાથે જ તે DMK પ્રમુખ એમ કરુણાનિધિના રાજકીય ગુરુ પણ હતા.
6/7
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇના પ્રખ્યાત મરીના બીચ પર હાલમાં તામિલનાડુંના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની સમાધિ છે, એટલે ડીએમકે પણ ઇચ્છતી હતી કે કરુણાનિધિની સમાધિ પણ ત્યાંજ બને.
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇના પ્રખ્યાત મરીના બીચ પર હાલમાં તામિલનાડુંના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની સમાધિ છે, એટલે ડીએમકે પણ ઇચ્છતી હતી કે કરુણાનિધિની સમાધિ પણ ત્યાંજ બને.
7/7
ચેન્નાઇઃ કરુણાનિધિના નિધન બાદ તેમને દફનાવવાને લઇને વિવાદ થઇ ગયો હતો, કરુણાનિધિની પાર્ટી અને તેમના સમર્થકોએ માંગ કરી હતી કે, તેમને ચેન્નાઇને પ્રખ્યાત મરીના બીચ પરજ દફનાવવામાં આવે અને તેમનું સમાધિસ્થળ પણ બને. પણ તામિલનાડુ સરકારે આમ કરવાની ના પાડી દીધી હતી અને પરવાનગી ન હોતી આપી. આને લઇને આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી થઇ. અંતે મદ્રાસ હાઇકોર્ટે મરીના બીચ પરજ કરુણાનિધિના અંતિમ સંસ્કારની મંજૂરી આપી દીધી હતી.
ચેન્નાઇઃ કરુણાનિધિના નિધન બાદ તેમને દફનાવવાને લઇને વિવાદ થઇ ગયો હતો, કરુણાનિધિની પાર્ટી અને તેમના સમર્થકોએ માંગ કરી હતી કે, તેમને ચેન્નાઇને પ્રખ્યાત મરીના બીચ પરજ દફનાવવામાં આવે અને તેમનું સમાધિસ્થળ પણ બને. પણ તામિલનાડુ સરકારે આમ કરવાની ના પાડી દીધી હતી અને પરવાનગી ન હોતી આપી. આને લઇને આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી થઇ. અંતે મદ્રાસ હાઇકોર્ટે મરીના બીચ પરજ કરુણાનિધિના અંતિમ સંસ્કારની મંજૂરી આપી દીધી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget