શોધખોળ કરો
વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરતી યુવતીને ગરબે ન રમવા દેતા નોંધાવી FIR, જાણો વિગતે
1/6

પુણેઃ પુણેના ભાટનગર વિસ્તારમાં 23 વર્ષની પરણિતા ઐશ્વર્યા તમાયચીકરને તાજેતરમાં દાંડિયા અને ગરબા રમતા અટકાવાઈ હતી. તેનું કારણ એ હતું કે તેણે લગ્ન સમયે વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરીક્ષણ)નો વિરોધ કર્યો હતો. તેના આ પગલા બાદ કંજારભાટ સમાજે તેનો બહિષ્કાર કરી દીધો હતો. પોતાની સાથે થયેલા આ અપમાનજનક વ્યવહારના વિરોધમાં તેણે પિંપરીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના પગલે સમાજના 8 સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
2/6

ઐશ્વર્યા પૂણેના ડી.વાય. પાટીલ કોલેજમાં કાયદાની વિદ્યાર્થિની છે. કંજારભાટ સમાજના શિક્ષિત યુવક-યુવતીઓએ એક વર્ષથી વર્જિનિટી ટેસ્ટના વિરોધમાં લડાઈ શરૂ કરી છે.
Published at : 17 Oct 2018 01:17 PM (IST)
View More




















