શોધખોળ કરો

શંકર-પાર્વતીના જ્યાં લગ્ન થયા હતા ત્યાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ફરી શકે છે સાત ફેરા! જાણો વિગત

1/6
ઉલ્લેખનીય છે કે ત્રિયુગી નારાયણ મંદિરમાં વિષ્ણુ ભગવાનની હાજરીમાં શંકર ભગવાને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રિયુગી નારાયણ મંદિરમાં વિષ્ણુ ભગવાનની હાજરીમાં શંકર ભગવાને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા.
2/6
30મી જૂનના રોજ આકાશ અંબાણી અને શ્લોક મહેતાની સગાઈ થઇ હતી. પુત્રની સગાઈના લગ્નની ખુશીમાં એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
30મી જૂનના રોજ આકાશ અંબાણી અને શ્લોક મહેતાની સગાઈ થઇ હતી. પુત્રની સગાઈના લગ્નની ખુશીમાં એક શાનદાર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
3/6
મીડિયા રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે અહીં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના પુત્રના થઈ શકે છે.
મીડિયા રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે અહીં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના પુત્રના થઈ શકે છે.
4/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંબાણી પરિવારએ બન્નેના લગ્નની તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. લગ્નની તૈયારીઓ માટે કંપનીના અધિકારીઓની ટીમે તૈયારીઓ અંગે માહિતી પણ લીધી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંબાણી પરિવારએ બન્નેના લગ્નની તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. લગ્નની તૈયારીઓ માટે કંપનીના અધિકારીઓની ટીમે તૈયારીઓ અંગે માહિતી પણ લીધી છે.
5/6
નવી દિલ્હી: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ડાયમંડના બિઝનેસ મેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ તેની મંગેતર શ્લોકા સાથે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના પ્રખ્યાત ત્રિયુગી નારાયણ મંદિરમાં સાત ફેરા લઈ શકે છે. લગ્નને લઈને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
નવી દિલ્હી: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ડાયમંડના બિઝનેસ મેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ તેની મંગેતર શ્લોકા સાથે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના પ્રખ્યાત ત્રિયુગી નારાયણ મંદિરમાં સાત ફેરા લઈ શકે છે. લગ્નને લઈને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
6/6
જો શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન આ જગ્યાએ થશે તો આ વેડિંગ ડેસ્ટિનેશનનું જબરદસ્ત બ્રાન્ડિંગ થશે. તેનાથી આ મંદિરને દેશ-વિદેશમાં પણ ઓળખ મળશે.
જો શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન આ જગ્યાએ થશે તો આ વેડિંગ ડેસ્ટિનેશનનું જબરદસ્ત બ્રાન્ડિંગ થશે. તેનાથી આ મંદિરને દેશ-વિદેશમાં પણ ઓળખ મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget