ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ

છેલ્લા એક વર્ષમાં, લગભગ 46 ટકા ગામડાના લોકો અને 53 ટકા શહેરી લોકોએ આયુષ પદ્ધતિ દ્વારા પોતાની સારવાર કરાવી છે.

તાજેતરમાં, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તરફથી એક અહેવાલ આવ્યો છે, જે સર્વે અનુસાર, ભારતમાં લગભગ દરેક બીજી વ્યક્તિ સારવાર માટે આયુષ આરોગ્ય સંભાળ સિસ્ટમનો ઉપયોગ કરે છે. સર્વે અનુસાર,

Related Articles