શોધખોળ કરો

Treatment for Migraine: માઈગ્રેનના દુખાવાથી પરેશાન છો? આ ઘરેલુ સરળ નુસખા નિવડશે કારગર, અપનાવી જુઓ

આયુર્વેદ મુજબ તમે માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

Treatment for Migraine:આયુર્વેદ મુજબ તમે માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

માઈગ્રેન એવી સમસ્યા છે જેનો દુખાવો  એકથી 2 દિવસ સુધી ચાલુ રહે છે. તે ખૂબ પીડાદાયક પણ હોઈ શકે છે. જો તમે આધાશીશીના લક્ષણો જાણવા માંગતા હો, તો સૌથી સામાન્ય કારણ ઉબકા અને ઉલટી છે.

જોકે માઈગ્રેનને અમુક ઉપાયોથી મટાડી શકાય છે. જેમ કે અમુક દવા અને અમુક ખાદ્યપદાર્થો.

આયુર્વેદ મુજબ તમે માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આજે અમે તમને એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

ગાયનું ઘી આહારમાં સામેલ કરો અથવા રાત્રે સૂતી વખતે નાકમાં 2 ટીપાં નાખો. તેનાથી માઈગ્રેનની સમસ્યામાં પણ રાહત મળશે.

જીરું ઈલાયચી ચા: લંચ અથવા ડિનર પછી 1 કલાક પછી આ ચા પીવો. તેને બનાવવા માટે, પાણી ગરમ કરો અને તેમાં જીરું અને એલચી ઉમેરીને ઉકાળો અને પછી પીવો.

પલાળેલી કિસમિસનું સેવન કરોઃ આયુર્વેદ અનુસાર, જો તમે 12 અઠવાડિયા સુધી સતત પલાળેલી કિસમિસનું સેવન કરો છો, તો આપ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ખરેખર, તેના સેવનથી એસિડિટી, ઉબકા, સોજા, માથાનો દુખાવો જેવા માઈગ્રેનના લક્ષણોમાં ઘટાડો થાય છે.

Weight Loss:  એગની સાથે આ 3 ચીજોનું કરો સેવન,  સપ્તાહમાં ઘટી જશે વજન
Egg Weight Loss Diet : તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે.  અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

સ્થૂળતા એક એવી સમસ્યા છે. જે શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. સ્થૂળતાના કારણે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો આપ  સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવા માટે દરરોજ ઈંડા ખાઓ છો, તો તમારે ઈંડા ખાવાની સાચી રીત જાણવી જોઈએ. વાસ્તવમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ઈંડામાં ભેળવીને ખાવાથી ઝડપથી વજન ઘટે છે.


ઇંડા ખાવાથી વજન કેવી રીતે ઓછું કરવું?
ઇંડા એક સુપરફૂડ છે જે પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે, તમારે દરરોજ નાસ્તામાં ઇંડા ખાવા જોઈએ. જેના કારણે શરીરને જરૂરી પ્રોટીન મળે છે. તમે ઘણી રીતે ઈંડા ખાઈ શકો છો. તમે બાફીને, આમલેટ, ભુર્જી અને ઈંડાની કરી બનાવીને ખાઈ શકો છો. ઈંડા ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ઈંડામાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

 નારિયેળ તેલ
આપણે બધા જાણીએ છીએ કે નારિયેળ તેલ કેટલું ફાયદાકારક છે. જો તમે ઈંડાનું શાક અથવા આમલેટ ખાતા હોવ તો રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલમાં સંતૃપ્ત ચરબી નહિવત હોય છે. જો તમારે ચરબી ઓછી કરવી હોય તો ઈંડાને નાળિયેર તેલમાં જ રાંધો.


 કાળી મરી
 કેટલાક લોકો લાલ મરચું ઉમેરીને આમલેટ અથવા ઈંડા ખાય છે, પરંતુ તમારે લાલ મરચાને બદલે કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો પડશે. આનાથી માત્ર સ્વાદમાં જ વધારો નહીં થાય, પરંતુ ઈંડા વધુ  હેલ્ધી બનશે અને વજન પણ ઘટશે. કાળા મરીમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડે છે.

કેપ્સિકમ
 ઈંડા સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન એકદમ મજેદાર લાગે છે.  વિટામિન સીથી ભરપૂર કેપ્સિકમ ઈંડામાં નાખીને ખાવું જોઈએ. તેનાથી ઈંડાનો સ્વાદ હેલ્ધી અને ટેસ્ટી બનશે. કેપ્સિકમ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

Disclaimer:અહીં ઉપલબ્ધ સૂચના,માન્યતા જાણકારીને આધારિત છે. અહીં એ જણાવવું જરૂર છે કે abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
Embed widget