શોધખોળ કરો

Weight loss tips: વજન ઘટાડવા માટે સૂજી કે બેસન શું છે વધુ કારગર, જાણો

જો આપને વજન ઓછું કરવું હોય તો આપ ચણાનો લોટ અથવા સોજીમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો. બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જાણો કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.

Weight loss tips:જો  આપને વજન ઓછું કરવું હોય તો આપ  ચણાનો લોટ અથવા સોજીમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો. બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જાણો કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.

આજકાલ, ઘરે બેઠા વજન ઘટાડવાની રીતો સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.  આહાર વજન ઘટાડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોરોનાને કારણે લોકોનું બહાર નીકળવાનું ઘણું ઘટી ગયું છે. વર્ક ફ્રોમ હોમના કારણે પણ  સ્થૂળતા વધી રહી  છે. કોઈપણ શારીરિક પ્રવૃત્તિ વિના શરીરમાં મેદસ્વિતા વધી જવી સ્વાભાવિક છે  અને હવે તેના કારણે દરેક વ્યક્તિ પોતાનું વજન ઘટાડવાના ઉપાયો શોધતા રહે છે, પરંતુ અનેક રીતો અજમાવવા છતાં પણ વજન ઘટતું નથી.

આપ ભોજનમાં ચણાનો લોટ અને સોજીનો ઉપયોગ કરીને પણ વજન ઘટાડી શકો છો. ચણાનો લોટ અને સોજી બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બંને એવી વસ્તુઓ છે. જે દરેકના ઘરમાં જોવા મળે છે. આપ  બેસન ચીલા, ઉત્તાપમ, સોજીની ખીર, ઢોસા વગેરે બનાવતા જ હશો. આ વસ્તુઓ માત્ર સ્વાદ જ નથી બદલતી પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો, તો તમે ચણાનો લોટ અને સોજી બંનેનો ઉપયોગ કરી શકો છો. જાણો ચણાનો લોટ અને સોજીમાં શું ફાયદાકારક છે અને વજન ઘટાડવા માટે કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.જાણીએ

સોજી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

વાસ્તવમાં, સોજીમાં ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ અને થાઇમીન જેવા પોષક તત્વો મળી આવે છે. આ તમામ વિટામિન્સમાંથી ફાઈબર સૌથી વધુ માત્રામાં જોવા મળે છે, કારણ કે ફાઈબરની માત્રા વધુ હોય છે, તો સોજી ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ જ કારણ છે કે સોજી વજન ઘટાડવામાં મદદ કરે છે.

બેસન વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

ચણાના લોટમાં ફાઈબર, કોપર, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. ચણાના લોટમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચણાનો લોટ ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ અન્ય ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. ચણાનો લોટ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે, લોહીની ઉણપ નથી થતી અને હાડકાં મજબૂત બને છે. ચણાના લોટનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. એટલા માટે તમારે ચણાના લોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

એવા ઘણા લોકો છે જેમને ડાયાબિટીસ, બીપી, હાર્ટ પ્રોબ્લેમ વગેરે છે. ડોક્ટરની સલાહ લીધા પછી જ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કારણ કે એવું જરૂરી નથી કે ચણાનો લોટ અને સોજી દરેક લોકો  માટે ફાયદાકારક હોય.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
Embed widget